Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિalb[l
-
-
-
-
-
-
તાઈ ચિય વિબુહાણું વસંસણિજભાઈ તહ ય જાઈ વા તહિં ચિય ભણિઆઈ, સમત્ત-નાણ-ચરણાઈ !
પંડિતજનોને માટે શ્રી સર્વ પરમાત્માએ પ્રરૂપેલાં તે વચનો જ પ્રશંસનીય છે ! છે કે જે સાંભળવા મેગ્ય છે. તેથી જ શ્રી સવજ્ઞ ભગવંતે કહેલ સમ્યક્ત્વ, જ્ઞાન અને ૬ { ચારિત્ર પ્રશંસનીય છે. ”
આ જગતમાં ભગવાને બતાવેલ મોક્ષ માગ કે જે નત્રયી રૂપ છે તે મિક્ષ છે. 8 માર્ગની આરાધના કરનારા કે તેની આરાધનાની સન્મુખ બનેલા આત્માઓ વિના જગ- 5 8 તમાં કઈ જ પણ પ્રશંસનીય છે ખરું? નથી જ. આના ઉપરથી તે એ ફલિતાર્થ ન થાય છે કે જેમાં રત્નત્રયી રૂપ મેક્ષ માગની પુષ્ટિ પણ ન થતી હોય, એ પ્રશંસા ગુણ ! { નથી પણ ગુણાભાસ છે અનેકને ઉન્માર્ગે દોરી જનાર છે.
જે આત્માઓ જીભ મલી છે તે વિવેક કર્યા વિના ગમે તેની ભાટાઈ કરે અને છે # પિતાનું “ઉપબૃહક” માને તેઓ તે ખરેખર વિડંબક છે. પિતા ને બધા સારા કહે માટે છે ગમે તેની ગમે તેવી પ્રશંસા કરનારા સ્વ-૫૨ અનેકના હિતના જ ઘાતક છે ને ? આજે છે તે ગુણ પ્રશંસાના નામે જગતમાં જે રીતનો જુલમ થઈ રહ્યો છે જે અનર્થ સજા !
છે તેથી તે મેક્ષ માર્ગથી પાંગ મુખ બનીને ઘણા લેકે ધર્મના નામે જ અધર્મમાં છે ઘણાને જોડી રહ્યા છે. જેની પ્રશંસાથી ધમધન પણ લુંટાઈ જાય તેવી પ્રશંસા કરાય છે ખરી? માટે પ્રશંસા ગ્યની પણ પ્રશંસા કરતા કેઈ પણ મિશ્યામતને પુષ્ટિ ન મળે છે છે તેની કાળજી રાખવી જોઈએ.
જે આત્માઓને મોક્ષ માગ રૂ૫ રત્નત્રયી ઉપર જ સાચો પ્રેમ હોય તેવાઓ જ છે વાસ્તવિક રીતે વિવેકપૂર્વક કરવા ગ્યની જ પ્રશંસા કરી અનેકને સન્મા છેડે. આવી છે કે વિવેક દષ્ટિ સો કઈ કેળવે તે જ ભાવના.
-શ્રી પ્રજ્ઞાગ