Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કામરાગના નાચ કાળે કમ તમાચ. પૂ. સા. શ્રી સૌમ્યયાતિથ્રીજી (જયશિશુ) નવસારી
(ગતાંકથી ચાલુ)
આમ છતાં પણ રાજ રાત્રિના સમયે સેચનક હાથી ઉપર બેસીનેહા-વિહલ આવતા હતા અને કૂણિકના ઘણા સત્યના સંહાર કરી પાછા ચાલ્યા તા. ખૂખી તે એ હતી કે સ્વપ્નમાં દુષ્ટ હાથીને જેમ પકડી કે મારી શકાય નહિ, તેમ મા સેચનક હાથીને પશુ ફાર્મ પકડી કે મારી શકતુ નહાતું. તેથી જ હલ્લ વિહલ કૃણિકના સભ્યમાં પૈસી, સૂવિકના ઘણા
આ
આ
બાજુ શ્રી હહલ-હિલ્લ વાતથી અજાણ સેચનક હાથી ઉપર એસીને
વિશાલા નગરીમાં પહેાંચી જતા.
સૈન્યને મારી શહેરાત પાછા ક્ષેમકુશળણિકના સૈન્ય ઉપર ધસારા કરવા વિશાલા નગરીની બહાર આવ્યા. રાજ રાજ ણિકના સન્યાસ...હાર કરીને સલામત હતા એટલે રીતિએ પાછા જઈ શકતા એમને પણ ગવ આવી ગયા હતા. અને માનતા કે એકલા હાથે કૂણિકને હરાવી દઈશું અને એ કાળ નજદીક આવી ગયા છે. આથી જ ડહાપણ વાપરવાના ડહાપણ વાપરી શકયા નહિ અને ગર્વાંના ગાંડપણના ક્ષેત્ર બન્યા.
અવસરે
વિશાલાના દ્વાર સુધી આવવા છતાં વમર યુધ્ધે સૈન્યના નાથ જોઈ કૂર્થિક મંત્રીઓને લાવીને કહે છે કે- આમ તે આપણા આખાય રીન્યને હલ-વિહત ખતમ કરી નાંખશે. મારે કાઈ ઉપાય કરવા જોઈએ. કોઈપણ ભાગે હલ્લ—હિલ જીતી લેવા જોઇએ. મ`ત્રીઓએ કૃણિકને કહ્યું કે, આપની વાત સાચી છે. પરંતુ જયાં સુધી હલ–વિહલ સેચનક હાથી ઉપર બેસીને આવે છે ત્યાં સુધી તે તેમને જીતી શકાશે જ નહિ. આથી વુ કરવુ. જોઈએ કે સેચનક હાથી જ મૃત્યુ પામે. માટે હાથીના આવવાના માળે એક મેટ્ટી ખાઈ ખાદાવીને એ ખાઈને પ્રેરના અમા.રાથી ભરી દેવી. પછી તેને ઢાંકી દેવી.
પછી જ્યારે સેચનક હાથી રાડા ચડતાં આવશે ત્યારે તે એ ખાઇમાં પડી જશે. અને મૃત્યુ પામશે. કૂણિકને આ ઉપાય યાગ્ય લાગ્યા અને ઉપાયાનુસાર કાર્ય કરી લીધુ. જુએ સત્તા, સ`પત્તિના રાગ, જગાવે ક્રોધની આગ-જલાવે જીવનમાગ.
ખેરના અંગારાથી ભરેલી ખાઈની પાસે આવી પહેાંચતાની સાથે જ સેચનક હાથી ચાલી ગયા. તેને ખબર પડી ગઇ કે આ ખેરના અંગારાથી ભરપૂર ખાઈ છે. એટલે એક ડગલુ પણ આગળ ભયુ નહિ તેમણે ઘણા પ્રયત્ન ચલાવવા કર્યાં પણ ચાલ્યા નહી. એ વખતે એ ભાઇએ એટલે