Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૮ અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫
૪૪૩ 1
છે માટે જ આ પ્રથકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે કે, જે જીવ મોક્ષને અથી નહિ! છે તે ધમી જ નહિ. તેને ધર્મ જ તેને પરંપરાએ દુર્ગતિમાં લઈ જાય. તે ધમી છે
સદૃગતિમાં જશે તે ય મેટી દુર્ગતિ માટે થશે. આજના મોટાભાગે આ મનુષ્યગતિરૂપી , - સદ્દગતિ બગાડી નાખી. મનુષ્ય અનીતિ કરે? જૂઠ બેલે ? ચોરી કરે? તમને કઈ છે
ચર કહે તે સહન કરે? જુકા કહે તે સહન કરે? તમારે ઘેર કહેવરાવવું નથી. છે ને ચેરી કરવી છે. જુઠ્ઠા કહેવરાવવું નથી ને જુઠ બોલવું છે તે ચાલે ?
A છે તમે બધા સમજી જાવ કે ધમ શા માટે કરવાનું છે? મેક્ષ માટે. ડરવાનું છે શાથી છે ' મેહથી. મેહ શાને લઈને છે? કર્મથી. તે કર્મને નાશ કરવા શું કરવું છે તે હવે પછી
(ક્રમશ:)
- 3 અંકમાં જવાબ આપે , ૧ નિગોદને જીવ આંખના પલકારામાં બે ભવ કરે છે. (૧ળા ૧૨ા ૨૫) ૨ ચકવતીના રસોડમાં લાખ મણ નીમેક વપરાતું હતું. (૨૫ ૧૫ ૧૦) (૩ ને મરાજિમતી . ભવમાં શંખરાજા જસુમતી રાણી હતા. (૫ ૬ ૭) તે ૪ દૃતરાષ્ટને ... પુત્ર હતા.
( ૫૦ ૧૧ ૯૯ ) પ ર્યોધન માતાના ગર્ભમાં
આ વર્ષ રહ્યા (૨ ૧ ૧૨) & ૬ અર્જુનના મામા - હતા.
(૫ ૧૫ ૧) { ૭ ચક્રવતીને • પનીર હોય છે. (૬૪૦૦૦ ૪૦૦ ૪૦૦૦૦) { ૮ સુબાહુકુમારને ... પત્નીએ હતી
(૩૨ ૫૦૦ ૮) ૫ ૯ પૂ. ગચ્છાધિપતિ રામચંદ્રસૂરિશ્વરજી મ. સા . શિવે હતે. 1
(૧૦૦ ૧૧૭ ૫) –પૂ. સા. શ્રી સૌમ્યયાશ્રીજી મ, રતલામ 1