Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
લાદેશોદ્ધાર ૨.#વિજયસૂરીશ્વરજી મહારાજની છે
gall 3000 eurko evo PRIBLIOG PRU! 091 Yulegum
જ
*
તંત્રી:મથેe મેઘજી શુaફા.
૮+જઈ) હેમેન્દ્રકુમાર મજમુંબલાલ we
(૨૪ ) સિદૈજચંદ્ર કીરચંદ જેઠ
-
(જજa)
NSS ' .• કવાડિફ • ઝાઝારા વિરાદAI શિકાર માત્ર ૬
"
8
વર્ષ : ૮ ] ર૦૫ર પિોષ સુદ-૧૨ મંગળવાર તા. ૨–૧-૯૬ [અંક ૧૯
* ૨ પ્રકીર્ણક ધર્મોપદેશ છે '
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજ રે છે ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ –૬. ' (પ્રવચન ૭ મું)
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે છે.
ક્ષમાપના
પ્ર૦-સામાયિકમાં હવાવાળી ઠંડકવાળી જગ્યાએ બેસે તે જાપ ધ્યાન સારૂં થાયને?
ઉ- સામાયિકના કાળમાં હવા આવવી જ જોઈએ, હવા ન આવે તે પિતે છે છે રૂમલાદિથી પંખ નાખે તે તેનું “સાવજ જે પચ્ચકખામિ તે પચ્ચકખાણ કર્યાં છે. રહ્યું? હવાની જગ્યામાં બેસાય તે નહિ. હવા ન આવે તે કહે કે, હષા જ બંધ થઈ ગઈ. આ
સંસારના સુખનો ભુખ્યો જીવ ધમ સાચો કરતો જ નથી. તપઝ 8 પારણની ચિંતા કરો તે ય પાપ લાગે તે ખબર છે ? તપ કરનારાને ખાવાની ઈચ્છા છે ૪ ન થવી જોઇએ. ઉપવાસાદિમાં પારણાની ચિંતા કરે તે ય દેષ લાગે. આજે તેં આ છે ઉપવાસ કરવા માટે ભાગ આગળ – પાછળ બધું બરાબર શેઠવીને કરે છે. તેને છે ન ઉપવાસ ઉપવાસ નથી રહેતું. તે તે ઉપવાસ બગાસા ખાઈ ખાઈને ઊંઘી ઊંધીને ન કે પૂરો કરે છેઘણીવાર ઉત્તર પારણમાં એવું કે કે ઉપવાસમાં માં પડે. સંસારના છે 8 સુખને અથી બને તે માર્યો સમજે.. , Хоог
оооооооооооооооо