Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચિરંતનાચાર્ય વિરચિત શ્રી પંચ સ ( [મૂળ અને ભાવાર્થ]
- ભાવાર્થ લખનાર
. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. | [ ક્રમાંક-૧૦]
છે
કે,
* ૩-અથ પવજજાગહણુવિહિસુત્ત છે ધર્મગુણેને અંગીકાર કરવાની શ્રદ્ધા પેદા થયા પછી શ્રાવકપણને અણુવ્રતાદિ તેને ગ્રહણ કરીને સાધુધર્મને સ્વીકારવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ તે વાત દ્વિતીય સૂત્રમાં સમજાવી આવ્યા.
જે જીવ સાધુપણાને માટે જ તરફડતે હોય તેનું નામ જ સાચે શ્રાવક છે. સર્વવિરતિલાલસ: ખલુદેશવિરતિપરિણામ અર્થાતઃ સર્વવિરતિની તીવ્ર ઈરછાવાળાને જ દેશવિરતિને પરિણામ હોય છે.
તેથી સાધુ થવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી શું કરવું જોઈએ તે સમજાવવા માટે આ ત્રીજા પ્રવજ્યા ગ્રહણવિધિ” નામના સૂત્રને પ્રારંભ કરે છે.
પરિભાવિએ સાધમે જદિગુણે જઈજા સમમમે પડિવજિજ. એ અપરેવતાવ પરોવતા હિ તપડિવત્તિવિગ્ધ, આણપાઓ ખુ એસે, ન ખલુ અકુલારંભ હિઅં, અ૫ડિબુદ્ધ કહિચિ પડિબેહિજજા અમ્માપિઅરે ઉભયલેગસફલ જીવિ સમુદાયકડા કમ્પા. સમુદયત્તિ એવં સુદીહે આ વિએ અણુહા ! એગરુકુખનિવાસિસણતુલ્લમે ઉદ્દમો મચ્ચ પચ્ચાસણે અને દુલહંમણુઅત્ત સમુદપડિઅરયણલાલનુંí અઈમ્પભૂઆ અણેભવા દુકખબહુલા મેહધયારા અકસલાણુબંધિણ અજુગ સુધધમમ્સ જુગૅ એકંપઅભૂએ ભવસમુદે જુત્ત સંકેજે નિઉજિઉં સંવરકું છે અછિદ્ર નાણુકણુધારે તપવણુજવણું ખણે દુલહે સવ્વક જોવમાઇએ સિધિધ સાહગધમ્મુસાહગતેણુ ઉવાદેઆ ય એસા જીવાણું, જે ન ઇમીએ જન્મો, ન જરા, ને મરણું, ન ઇક્રવિએગે, નાણિદ્દસંપાઓગે, ન ખુહા, ન પિવાસા, ન અણે કેઇ દેસે, સવહા અપરતંત જીવાવસ્થાણું અસુભરાગાધરહિએ સંત સિવ અવ્યાબાહં તિ છે.