Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
? ભાભર નગર મઠન
શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય શતાબ્દી વર્ષે ૨ શ્રી ભાભર તીર્થની યાત્રાર્થે પધારો છે
. પ્રતિષ્ઠા દિન. વિ. સં. ૧૯૫ર શ્રાવણ સુદ ૧૦ R : શતાબ્દિ દિન. વિ. સ. ર૦૫ર શ્રાવણ સુદ ૧૦ છે. ઉત્તર ગુજરાતની ભૂમિ પર, બનાસકાંઠા જિલ્લાના ભૂષણરૂપ શ્રી ભાભરનગરની છે ભવ્યતામાં વૃદ્ધિ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 8 પ્રસંગે સકળસંઘની સમક્ષ ભાભરને ધર્મ પરિચય ટૂંકમાં પ્રસ્તુત છે. ૧૦૦ વર્ષ પ્રાચીન છે મંદિરથી મંડિત ભૂમિ તીર્થસવરૂપ ગણાતી હોવાથી સકળ સંઘને તીર્થ સ્વરૂપ ભાભર- 8 નગરના જિનાલયના દર્શન પૂજન નિમિત્તે પધારવા ભાવભીનું આમંત્રણ છે. :
- પાંચ જિનાલયો : ૧. શ્રી મુનિસુવ્રત વાસી જિનાલય (૧૦૦વર્ષ ૨ શ્રી 8 શાંતિનાથ સ્વામી જિનાલય ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ૪. શ્રી વાસુપૂજય છે સ્વામી જિનાલય ૫. શ્રી સંભવનાથ સ્વામી જિનાલય .
ધર્મસ્થાનો શ્રાવક શ્રાવિકા સંસ્થાની આરાધના માટેના ભવ્ય ઉપાશ્રયે, આય. ૪ છે બિલ શાળા, ભોજનશાળા :
* પાંજરાપી : જીવદયાની જાત જલતી રાખતી પાંજરાપોળમાં કાયમ માટે 8 છે. નાના મોટા ૧૫૦૦ હેરને આશ્રય મળતું હોય છે. અને દુકાળના વર્ષમાં ર૫૦૦ જેટલા છે Pરને આશ્રય મળતું હોય છે.
કાનમંદિર: શ્રી શાંતિચન્દ્ર સૂરીશ્વરજી જૈન પાઠશાળા- તારામંદિર જેન 8 બોડીગ આદિ સંસ્થાઓ દ્વારા સભ્ય જ્ઞાનની અપૂર્વ જોત જલતી રહે છે. જે
ભાભરનગરને અનેક રીતે ધેમ સમૃદ્ધ બનાવનારા ગુરૂ ભગવંતે તરીકે ધમદાતા છે. છે પરોપકારી બુદ્ધિવિજયજી મ. સા. તથા પૂ. પં. શ્રી તિલક વિજયજી મ. સા. ૨
પૂ. આચાર્યદેવ શ્રી શાન્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમ વાત્સલ્યનિધિ પૂ. 8 જ આચાર્યદેવ શ્રી કનકપ્રભ સુરીશ્વરજી મહારાજને ઉ૫કા૨ ભુલી શકાય એવું નથી. છે.
તા. ક. ભાભર આવવા માટે અમદાવાદ પાલનપુર-ડીસા-શંખેશ્વર-ભીલડી–વાવ 8 8 થરાદથી બસ ચાલુ છે, તેમજ અમદાવાદ-ભીલડી-પાલનપુરથી ટ્રેન સેવા ચાલું છે.
ભાભર તીર્થની યાત્રાએ પધારે. મુ. ભાભર, તા. દીઓદર જી. બનાસકાંઠા ઉ. ગુજરાત) અમારા શ્રી સંઘે આ શતાબ્દિ મહોત્સવ વિરાટ કવરૂપમાં વિશિષ્ટ રીતે ઉજવવાનું
સૌજન્ય : જે શાસન સેવા મંડળ (ભાભર) મુંબઇ ફેન નં ૮૪૨૬૯૭૧