Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) !00000000000
0 પૂજ્યશ્રી કહેતા હતા કે
0
ર
.
.
O
0
અથવા ડીન માનનીe Nö:"G. SEN 84 bap -શ્રી શુદશી
ના વિરમગા
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
•
0
સારી રીતે જીવતાં જીવતાં મરવુ. તેનું નામ જ સમાધિ મરણ છે.
0
ગરીબ હોવા છતાં ‘ગરીબ’ શબ્દ સાંભળવાથી જેને દુાખ થાય અને હરામખોરી 0 કરવા છતાં 'હામખાર' શબ્દ સાંભળતા જેને દુઃખ ન થાય, તે ધમ સાંભળવા
લાયક નથી.
0
પેાતાની શકિત હોવા છતાં ખરાબ કામ કાઈ કરવુ નથી અને શિકત અનુસાર સારા કામ કર્યા વગર રહેવુ' નથી આવી જે મનોવૃત્તિ તે જ સાચી માનવતા છે. આ
0
ર આ સસાર ખરાખ છે માક્ષ જ સાર છે. આ સૌંસારથી છેડાવનાર અને મેક્ષે પહોંચાડનાર ધર્મ વિના કોઈ સાધન નથી. તે ધમ મારે પામવા મુખે શ્રી જિનવાણીનું શ્રવણ કરે તે તેનું
જોઇએ
એવા હેતુથી જે કોઈ જીવ સદગુરૂ કલ્યાણ થાય!
જેને આ સંસારથી છૂટી મોક્ષે જવાની ઇચ્છા નથી, તેવા જીવ શ્રી જિનેશ્વરદેવનાં ઘણાં ઘણાં મદિરા બધાવે તે પણ તે અહિં તદેવના ભગત પણ નથી
નાની પણ ધ ક્રિયા પરિપૂર્ણ ધર્મ પામવા માટે છે.
આ સ'સારનુ' સુખ–દુ:ખ, તે એ એવી ખરાબ ચીજ છે કે ભલભલાને ચૂકાવી નાંખે. તે એ ધર્મ પામવા દે નહિ, ધર્મ પામ્યા પછી પામેલા ધર્મોના નાશ કર્યા વિના રહે નહિ.
પાળવા કે નહિં, અને
સર્વોત્તમ કાર્ડના ધ
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ સવિતી સ્વરૂપ એવા બતાવ્યા છે કે જે જગતના ચેાગાનમાં પણ અમે બતાવીએ તે કાઇની મા એ એવા જણ્યા નથી કે જેના તે વિરોધ કરે ! pooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ