Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ૭૦ ?
.
.
શ્રી જૈન શાસન (અઠવાડીક)
- શ્રી ચટક રાજાના મધુર જવાબને દીધું કે” તમે જે આ બને કુમારને સાંભળી ફરીથી દૂતે કહ્યું કે આ બંનેને રને સહિત નહિ સેંપી દે, તો તમારે આપને શરણે આવેલા છે. તે તમે આ શક્ય ભ્રષ્ટ થવું પડશે. તે છતાં પણ શ્રી બનેને આવી શકતા નું છે તે તેમની ચટક રાજાએ એ વાતને ઉત્તર સરખે ય પાસેથી તમે હસ્તી વિગેરે રત્નને લઈ લે આપ્યું નથી અને પિતે જરાય પ્યા પણ તે રત્ન મારા વામીને અર્પણ કરી દે. નથી. પિતાની વાતમાં પિતે બરાબર
| આના જવાબમાં શ્રી ચટક રાજાએ મક્કમ રહ્યા છે. એમણે ખાલી થુંક ઉડાડવા કહ્યું કે, કોઈના દ્રવ્યને આપવાને માટે જેવી વાત જ કરી નથી. કોઈ સમર્થ બની શકે નહિ આવે ન્યાય શ્રી ચટકે આપેલા જવાબો વિચાર રાજા અને રંક સૌને માટે સમાન છે. આ કરવામાં આવે તે લાગે કે શ્રી યેટક રાજા કારણે ન તે એમના ઉપ૨ બલાકાર પરાક્રમશીલ ઉપરાંત અનેક ગુણસંપન્ન કરીને હું એમની પાસેથી કાંઈ લઈ લઈશ હેવા જોઈએ. હકીકતમાં છે પણ એમ જ અગર ન તે આમને સમજાવીને પણ હું એ એવા બાણાવલી હતા કે એ મનું બાણ આમની પાસેથી કંઈ લઈ લઇશ. એમની ખાલી જતું નહિ જેના ઉપર એમનું પાસેથી મારે લેવાની વાત તે દૂર રહે, બાણ છૂટે તે જીવથી જાય એવું જ પણ આ બને તે મારા ભાઈ ન હઈમે બનતું હતું. એટલું જ નહિ તે આ મહા. મારે વિશેષે કરીને દાન દેવાને ચગ્ય છે, સમ્યગૃષ્ટિ શ્રાવક હતા. શ્રી ચેટકરાવ
શ્રી ચટક રાજાએ આ પ્રમાણેના સંસારમાં રહ્યા હતા પણ ઉદાસીનભાવે જ જવાબ આપવાથી વિશેષ કાંઈ પણ બોલ્યા એટલે કે સંસારમાં તે રહેવાને માટે રહ્યા વિના, ફેણિકનો દૂત ત્યાંથી પાછા ચાલ્યા ન હતા. પરંતુ રહેવું પડતું હતું માટે જ ગયો કૂણિકને દત વધારે બેલે પણ શ? રહ્યા હતા. બીજા કેઈનાં પણ લગ્ન કરવા શ્રી ચેટક રાજાના જવાબે ઉપશાંત ભાવ નહિ એ તે એમને નિયમ હતું તેમજ યુક્ત હતા. એટલું જ નહિ પણ યુક્તિ યુધિમાં પણ એક દિવસમાં એક બાણથી સંગત હતા. એમણે સીધેસીધું એમ નથી અધિક બાણ છેડવું નહિ એવા નિયમધારી કહી દીધું કે હલ તથા વિહલ નહી હતા આવા ગુણસંપન, પરાક્રમી આમાઓ સૈપાય, પણ ન્યાયની તિને સમજાવીને એલ-ફેલ બોલે જ નહિ. વાણી પણ એવી રીતિએ કહ્યું છે કે એમની સમ્યગદષ્ટિને શોભે એવી, જગ્યાએ કઈ પણ ન્યાયી રાજા હોય તે તે તે પાછા આવીને શ્રી ચેટકને પણ હલ વિહલને સોંપી શકે નહિ આ સંદેશે કહી સંભળાવ્યું. જો કે જવાબ ઉપરાંત, કૃણિકના દૂતે તે ત્યાં સુધી કહી વ્યાજબી હતા. શાંતચિર વિચાર્યા હતા