Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈનશાસન અઠવાડિક]
સિદ્ધિપદની પ્રાપ્તિ માટે સાધુધર્મને સ્વીકાર કરવા માતાપિતાદિને ત્યામ કરે તે સારો છે. કર્મધુનન સિવાય બીજા હેતુથી વજન ધુનન કરવામાં આવે તે તે આત્માનું અધઃપાત કરનાર છે તે સારી રીતે સમજી શકાય છે.. ' ' વાસ્તવમાં વિચારીએ તે આ ત્યાગ એ પણ અત્યામ જ છે શરૂઆતમાં મહિના જેરર્ને કારણે માતા-પિતાદિને દુખ થાય પણ પછી તેઓ પણ ધીમે ધીમે સાચું તનવ સમજે અને પરિણામે આત્મહિતકર પ્રવૃત્તિમાં ઉદ્યમશીલ બની સાચું આત્મહિત સાધી શકે. મેહના કારણે તેમને જે ત્યાગ ન કરવામાં આવે છે તે અત્યાગ પણ પરિણામે ત્યાગ રૂપ જ છે અને મિથ્યાભાવની વૃદ્ધિ થવાથી અહિતકર પ્રવૃત્તિઓ કરવાથી સંસારમાં રખડવું પડે. પંકિતને મન તાવિક આત્માને હિતકર પરિણામ જ પ્રધાન હોય છે. આવું નિપુણ દૃષ્ટિથી જોનારા અને તેમાં પ્રવૃત્તિ કરનારા દીર પુરૂષ જ લઘુકમી ભવ્ય-નજીકમાં જ મોક્ષે જનારા હોય છે. બીજાઓ નહિ.
સ તે સમ્મસાઈ ઓસહ સંપાણેણ છવાથિજા અસ્થતિ, અમને રણું વંઝી એ જેણુ ા સંભવાએ સુપરિચિઅમે દુપડિઆરાણિ
આ અમાપિઈણિ એસ ધમમ સયાણું . ભગવં ઇન્થ નાર્ય, પડિહરમાણે . અફસલાહુબધિ અમ્માપિઈ ગતિ , એવમ પરોવતવિં સવ્ય હા, સુગુરુ સમી પૂઈના ભગવંતે વીઅાગે સાહુ અ, તેસિઉણુ વિહવેચિસ કિવણાઇ, સુપઉત્તાવસ્મએ, સુવિશુદ્ધનિમિત્ત, સમહિવાસિએ, વિમુઝમાણે મહયા પણું, સમ્સ પāઈજા, લોઅધમૅહિ તે લગુત્તરધમ્મગમણે એસા જિણુણમાણુ “મહાકલાણુત્તિ', ન વિરાહિઅવ્વા બહેણું, મહાશથભયાઓ સિધિક ખિણુ
છે ઇતિ પવનજાગહણષિહિ સુર સમ્માં છે આ રીતે તે શુકલપાક્ષિક જીવ માતા-પિતાદિકને સમ્યકત્વાઢિ બ ધની પ્રાપ્તિ - કરાવી આત્યંતિક રીતે જીવાડી શકે છે. અર્થાત્ મેક્ષ, અવધ્ય-અનન્ય કારણ સમ્યકત્વારિ હેવાથી, સમ્યકત્વાદિની પ્રાપ્તિથી તેઓ પણું મને પામે છે અને સવ માટે જીવનારા થાય છે. આ હેતુને સંભવ હોવાથી આ રીતે માતા-પિતાદિને પિતાના અને તેઓના એકાતે હિતને માટે ત્યાગ કરે તે પુરુષોને માટે ઉચિત જ છે કેમકે માતા-પિતાદિના ઉપકારને બદલે વળી શકાતું નથી. માત્ર તેઓને સમ્યક ધર્મ પમાડવામાં આવે, ધર્મમાં જોડવામાં આવે અને સ્થિર કરવામાં આવે છે તેઓનું * કાંઈક ઋણ અદા કર્યું કહેવાય, તેથી પુરુષને ધર્મ છે કે કેઈપણ રીતે આવા