Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચિરંતનાચાર્ય વિરચિત
છે શ્રી પંચ સૂત્ર છે.
| - ભાવાર્થ લખનાર | – મુનિરાજ શ્રી || પ્રશાંતદર્શન વિજયજી મ. | [ક્રમાંક-૧૨].
[મૂળ અને ભાવાર્થ]
હવે આ દૃષ્ટાન્તને ઉપનય કહે છે: - “જેને અર્ધપુદ્ગલ પશવકાળથી પણ એ છે સંસાર, બાકી હોય છે તે થફલ પાક્ષિક જીવ કહેવાય છે અને તેથી અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક જીવ કહેવાય છે.” કહ્યું છે કે
“જર્સી અવઢો પિગલપરિટ્ટો એસઓ આ સંસારે ,
સો મુકકપકિખઓ ખલુ, અહિગે પુણ કહપકખીઓ ”
જેને મર્યાદિત સંસાર બાકી છે તે શુકલપાક્ષિક મહા પુરૂષ માતા-પિતા પની આદિ પરિવાર યુક્ત સંસાર રૂપી અટવીમાં પડયે સતે ધમને વિષે પ્રતિબંધ રોગવાળે થઈને વિચરે. તે સંસાર રૂપી અટવી માં માતા-પિતાદિને અવશ્ય નાશ કરનારે, બેધિ બીજાદિથી રહિત, સામાન્ય પુરૂષથી અસાધ્ય એ પરંતુ સમ્યકત્વ જેનું ઔષધ સંભવી શકે છે તેવે, મરણાદિ છે. વિપાકફળ જેનું એ કમરૂપી મહાવ્યાધિ ઉત્પન્ન થાય છે. ત્યારે શુકલપાક્ષિક છવ ધર્મના જ અવિહડ શગને લીધે આ પ્રમાણે વિચાર કરે છે કે મારા આ માતા-પિતાહિ સમ્યકવાદિ સાચા ઔષધના અભાવે અવશ્ય વિનાશ પામશે અને સમ્યકતવાદિ વધની પ્રાપ્તિ વડે કદાચ બચી પણ જાય માટે તેઓને સમ્યકતવાદિ ઔષધની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરવો જરૂરી છે. વ્યવહારથી હજુ તેઓનું આયુષ્ય બાકી હોય તેમ લાગે છે પરંતુ નિશ્ચયથી કાંઈ કહી શકાય નહિ. કેમકે કહ્યું છે કે- “પવનથી ફુટી ગયેલા પાણીના મુદબુદાની જેમ અત્યંત અનિત્ય અને ઘણા ઉપસર્ગોવાળું એવું આયુષ્ય હેતે છતે જે શ્વાસે શ્વાસ લે છે, અથવા જે સૂતેલો પણ ઊઠે છે તે જ આચર્ય છે.” તથા માતા-પિતાદિના મનને સંતોષ થાય તે રીતે તેઓને આ લેકની ચિંતા રૂપ આજીવિકાનું સાધન મેળવી આપીને સદગુર્વાદિ દ્વારા કાં પિતે જે સમયે હોય તે ધર્મકથાદિ કહેવા દ્વારા તેઓને ધર્મ માગે છે અને સ્થિર કરે. તથા તેઓને સમ્યકરવા િધર્મની પ્રાપ્તિ થાય અને પિતાનું પણ આત્મહિત સધાય તે માટે માતા-પિતાદિને ત્યાગ કરી સમ્યક, આરિત્રને સ્વીકાર કરે કમધુનન માટે સ્વનામધુને જીએrો ભાત