Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G SEN 84 අපපපපපපපපපපපපපපපපංතපසෘජපන් Q. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
T
.૫ ૫આચાયૅવણ શ્રીમદવિજયરામણંદ્રમejas મહાણી !
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦es
૦ પુણ્યથી જે સુખ મળ્યું હોય તે સુખ પણ જેને ન ગમે તે તેનું પુયાનુબંધી કે
પુણ્ય કહેવાય. અને પુણ્યથી મળેલું સુખ જેને ગમે- સાચવવા જેવું લાગે તેનું કે
પુણ્ય પાપાનુબંધી પુણ્ય કહેવાય ! • સુખ માટે કરતે ધર્મ એટલે અવિવેકને ધર્મહિત માટે કરતે ધર્મ તે વિવેક
પૂર્વકને ધમ! 9 ૦ જેને મરવાને ભય ન હોય પરંતુ મરણ સમયે આનંદ હેય તેનું નામ હિત ! આ
૦ સુખને અથી જીવમરણથી ડરે, જયારે હિતને અથી જીવ મરણથી ડરે નહિ. 8 ૨ ૦ ઘમ ક્રિયાઓ આપણું અંતર સારું હોય તે જ ધર્મ છે. ૦ જૈન એટલે સુખને ભિખારી નહિ તેને અહિત દેખાય તે લાખ રૂપિયા મળતાં કે
હોય તેય લાત મારે ! તેને કદાચ સુખની જરૂર પડે અને મેળવવું પડે તે 8
અહિત ન થાય તે રીતે મેળવે ! છે . જગતની આંખ સામે પાંચે ઈન્દીથી અને કાર્યોથી પેદા થતાં સુખ છે. તેને જ જ લઈને જ જગતની હિતબુધિ હણાઈ ગઈ છે.
ધર્મ અને પુણ્ય એ બે જુદી ચીજ છે. ધર્મ એ આત્માને ગુણ છે. જયારે પુણ્ય છે. જ એ પુદંગલને વળગાડ છે. 8 વર્તમાનમાં દુખ મળવાનું હોય પણ ભવિષ્ય સુંદર થતું હોય તે તે હિત છે. 9 છે. અહીં ગમે તેટલું સુખ હોય પણ ભવિષ્ય બગડતું હોય તે તે અહિ ત જ છે. 9 છે કે દુનિયાનાં સુખ-માન-પાન સમાનાદિ જેને બહુ ગમે છે તે કદિ પોતાના હિતને 0 0 ચિંતક થતો નથી. 0 , જેના ઘરમાં કોઈ પણ ચીજ એવી ન હોય કે જે છુપાવવી પડે, તેનું એ છે
માર્ગાનુસારી ! eeeeeeeeeeeeeeeeeeee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫ “દિવિજય પ્લેટ-કમર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં કાપીને કહેવાય અહીર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ
મા
#
કે
; ,
'
, ' ',
,