Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ
M
કાશીબાન અને “
NUITEENULIS K.81.81 Twartaaldete pecados Hold1980
jneri zon euro era celor PHU Mell yalzog ingi
આ કારણથી
-તંત્રી. પ્રેમચંદ સેદજી ગુહા
- ૮૪ઇ) હિમેન્દ્રકુમાર મજશુબલts c,
(Rome). : રેજચંદ્ર રચંદ જેઠ
' વઢવાજ) : આorદ મ7 જ8%
(જજ) , --*
• NNNN
હવાઈફ : '* 'N'ઝાઝશરૂ વિરા 8. શિવાય ચ મયાા ઘા
: ૮ ] ૨૦૫ર પોષ વદ-૧૦ મંગળવાર તા. ૧૬-૧-ફ [ અંક ૨૧ - પ્રકીર્ણક ઘર્મોપદેશ ,
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૧ ને મંગળવાર, તા. ૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય ઈ ૬.
પ્રવચન ૭ મું) | (અંક ૧૯નું ચાલું (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? છે માપના –
-અવ૦ ), - પ્રવે- આજે અમને સુખ ભોગવવાનું મન થાય છે. ધર્મ કરવાનું મન નથી ,
થતું, તે એમ જ સમજવું કે, ધર્મ કરે તે સુખ માટે જ કરે. R : ઉ૦-ડા એમ જ સમજવું કે ધર્મ સંસારની લાલસાથી જ કરે.
પ્ર-તે પાપાનુબંધી પુણ્ય કહેવાય? ઉ૦-હા. તેમાં જરા ય શંકા રાખવાની નહિ.
પ્ર-તે ધર્મ વિરાથક ભાવે કરેલ કહેવાય? ન ઉ૦-હા. ભગવાને ધમ મોક્ષ માટે જ કરવાને કહ્યો છે. તે ધર્મ સમજવા છે છત સંસારના સુખ માટે કરે તે ભગવાનની આજ્ઞાને ભંગ કર્યો કહેવાયને? જેમાં ૧ ભગવાનની આજ્ઞાને ભંગ હોય ત્યાં આરાધક ભાવ ટકી શકે ખરે ? "
શા કહ્યું છે કે, સંસારના આલેકના સુખ માટે ધર્મ કરે. એટલે ધમને વિષ જે ! ન કરે તે વિષ જીવને તત્કાળ મારે. ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગવું તેને શાત્રે નિયાણું !