Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
તેના પર તમે બધા જે
માટે
આપનારૂ છે. આ વાત બરામર જચી ? હૈયાને અડી ? મેક્ષ જ ઈચ્છવા જેવા અને સ સાર ઇચ્છવા જેવા નહિ ને છે તે માક્ષમાં જવા જ કરા છે સસારના સુખ તેમ હું યાથી એલી શકે છે ?
શ્રધ્ધા થઈ ? ધમ કરી કરતા જ નથી
મળે
બધી પૂજા એક
આજે ત્રિકાલપૂજા શાસ્ત્રામાં રહી તમારામાંથી તે ગઇ ને થાય. તેમાં ય. ગાઢાળા તા હોય. તે ય પોતાની ચીજથી નહિ. પૂજાની ખધી સામગ્રી તમારા ઘરમાં છે ખરી? સસારની બધી સામગ્રી તમારા ઘરમાં મળે પ ધમ ની ઈ સામગ્રી તમારા ઘરમાં મળે ખરી ? તમને વળગેલી મળેલી લક્ષ્મીના મૂર્છા ઉતારવા માટે વ્યપૂજ છે. જ્યારે આજે મોટાભાગને પૂજા કરીને ય લક્ષ્મીની મૂર્છા ઉતારવી નથી. ભગવાનની પૂજામાં એક પૈસા ખરચવે નથી પણ પૂજાથી પૈસા મેળવવા છે! મદિરમાં જો પૂજાનુ કેસર ન રાખેા તે મા બધામાંથી કેટલા પૂજા કરે ! મદિના દ્રવ્યથી પૂજા કરનારા માટોભાગ છે. મંદિરમાં જો વ્યવસ્થા ન રાખે તે મારામારી કરે, ટ્રસ્ટીઓને ગાળેા દે.
આ જ સુ`બઈમાં ૧૯૮૫માં મે એક પૂજા કરનારી જોયેલા. તેની પૂજાની સામગ્રી જોઈ, તેને ભગવાનની પૂજા કરતા જોઈ તે જીવ મને સારા લાગેલા. ભગવાનની મૂર્તિનાં અગલુછણા જુદાં. તેમ સિદ્ધચક્રજીના ગટ્ટાના ય અ‘ગલુછણાં જુદાં પશુ તેમ વ્યાખ્યાનમાં નહિ આવતા જોઇ મને તેને પૂછવાનુ` મન થયુ. તેથી એકવાર તેન પૂજા થઈ રહીં ત્યાં સુધી હું તેને મળવા માટે મંદિરની બહાર ઊભા રહ્યા. જેવા તે બહાર નીકળ્યા કે મે તેને પુછ્યુ કે “તમે પૂજા તે સારી કરે છે પણ વ્યાખ્યાનમાં કેમ દેખાતા નથી ? ” આટલું સાંભળતા તે મારી ઉપર એકદમ . ગુસ્સે થઇ ગયા અને મને કહે કે- “તમારે તા બધાને સાધુ બનાવવા છે મારે સાધુ થવુ નથી.” પછી મેં તેને પૂછ્યું' કે “તમે આવી સારી પુજા કેમ કરી છે ? ” તે મને કહે કે “મને મંગળ નડે છે માટે આવી પૂજા કરૂ છુ” માટે મારી જે સારી પૂજા કરતા હશે તે માટે ભાગે માવા છે. બાકીના કશું
વાત સમજાય છે કે, કરતાં નથી.
( ક્રમશઃ )