Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
વર્ષ ૮ અંક ૨૦ તા. ૯-૧-૯૬:
: ૫૧૯
8
* ભુખ્યા છે. તેથી તમે ગમે તેવા પાપ કરે અને તમારે ઘેર આવે તે તેને તમે પૈસા છે. છે આપ તે કામ પૂરૂ.
સભા -આમ થવા છતાં ય ચેરી બંધ નથી કરતા.
ઉ-કેમ તે ચેરી બંધ નથી કરતા? તે ચેરી કરવાથી કદાચ અહીં બચી છે. જશે પણ પછી તેની શી સજા થશે? શું ફળ મળશે? તેની ચિંતા જ નથી માટે. 5
પાંચ-પચાસ વર્ષના સુખ માટે મથી ન કરવા જેવા પાપ કરે તેને ધમ કે જ કહે? આજે તે ધર્મ માટે ભાગે સારી રીતે પાપ કરવા માટે થાય છે તેમ કહેવું પડે છે. છે તેમ છે. જે ધમી મઝેથી પાપ કરે તે સારી રીતે પાપ કરવા માટે જે ધર્મ કરે છે તેમ છે. જે કહુ તે મેટું છે? તે ધર્મ એટલા માટે જ કરે છે કે, મારું પાપ ખુલ્લું ન પડે, 8 8 લોકમાં મારે વિશ્વાસ થાય, ખોટું બેલું તે ય સાચું માને. આવા બધા વિચારે જીવતા છે તે હેય તે કે કહેવાય? ધર્મ કરનારે મથી ટેક્ષની ચોરી કરે, જૂઠ બેલે, બેટા !
ચપટા લખે તે બધું શકય છે? = " સભા :-અહી ટીપમાં ભરીએ એટલે માનીએ કે પાપ ધોવાઈ ગયું.'
ઉ-આવું જે માનતા હોય તે પહેલા નંબરના અજ્ઞાન છે. આગળને પાપને છે { પવને મળી ગયે આવું માનવું તે કેટલી ખરાબી કહેવાય ?
તે માટે જ આ આચાર્ય મહારાજા ફરમાવી રહ્યા છે કે “સાચું વાસ્તવિક સુખ મેક્ષી 8 વિના બીજે કશે છે જ નહિ. આ સંસારનું સુખ તે ભયંકરમાં ભયંકર છે આ વાતનું છે છે જ્ઞાન ન થાય તે ધર્મને સારો પ્રેમ થાય નહિ. તમને બધાને ધમને બહુ પ્રેમ છે ? ન ધ ખાતર શું શું છોડે ? શું શું કરો ? સગા બાપને પણ સંબંધ છોડે ને ? છે. 4 ગણ તે પ્રેમી હોય તેને ઘર બહાર કાઢી મૂકે ને ? છોકરે ધર્મ ન કરે તે ચાલે છે છે પણ તે જ છોકરે પૈસા મેળવવા મહેનત ન કરે અને ગમે તેમ પૈસા ઉડાવે તો ઘરમાં છે છે ખરા ? કમાતે કરે ગમે તેટલે અધમ કરે તેને ફાવે તેમ કરે તે ય તેને કાંઈ છે કહેવાય નહિ, આ વાત ખરી છે ને? - આજે તે મોટે ભાગે ઘમીનાં સંતાને ધર્મથી વિમુખ છે. મોટે ભાગે ધર્મ કરતાં છે ર નથી. તમારા છોકરા ધર્મ ન કરે તેનું દુખ પણ છે ખરૂં? તે બધા પાપથી પૈસો છે. આ કમાય તેનું પણ દુખ છે ખરૂં ? તમને પાપથી પૈસા કમાતા પીડા થાય છે ખરી?