Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લાદેશે
વિસરીશ્વરજી મહારાજની છે DAM Hoon eunior era Preilony Pul Meu zuz24
રન કારdી
{ આવા પ્રકાર
-તંત્રીએ પ્રેસવેદ દાજી ગુઢકા
- ૮મુંબઈ) .હેમેન્દ્રકુમાર મનસુખલાલ ૨૪૯
(૨૪૦ ટ). ' અરેજચંદ્ર કીરચંદ
કat) ૪૨૮ હજa #
(જજ).
आज्ञाराच्दा विराम
दाच. शिवाय य भवाय च
?
'
વર્ષ : ૮ ] ૨૦૫ર પિોષ વદ-૩ મંગળવાર તા. ૯-૧-૯૬ [ અંક ૨૦ જ પ્રકીર્ણક ધર્મોપદેશ ,
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! છે ૨૦૪૩, અષાઢ સુઠિ-૧૨ ને બુધવાર, તા. ૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય 8 મુંબઈ ૬.
(પ્રવચન ૮મું) . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, * ક્ષમાપના
–અવ૦ ) 8. जह नाम कोइ मिच्छो, नगरगुणे बहुविहे वियाणंतो । છે " રહે, મારું શું અસંતી શા
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રકાર છે ન પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી રહ્યા છે કે, જયાં ? 5 સુધી જીવને મુકિત વિના બીજે સાચું સુખ નથી તેમ સમજાય નહિ ત્યાં સુધી તે છે છે ગમે તેટલે ધર્મ કરે તે પણ તે ધર્મ વાસ્તવિક કેટિને બનતું નથી. આપણે બધા 8 ધર્મ કરીએ છીએ. કેઈ આપણને પૂછે કે શા માટે ધર્મ કરે છે તે શું જવાબ છે છે આપીએ ? આ પણે મોક્ષે જવા માટે જ ધર્મ કરીએ છીએ એમ કહીએ ખરા? આજે છે માટે ભાગ મૂરિછમની જેમ ઘમ કરે છે. બજારમાં જનારા, મહેનત મજુરી કરનાર છે બધાને પૂછીએ તે એક જ જવાબ આપે કે, પૈસા કમાવવા છે અને તેનાથી મળતું
સુખ ભોગવવું છે. તેમ ઘમ શા માટે કરે છે–એમ પૂછીએ તે—મારે સંસારનું સુખ {. છે જોઈએ છે તે માટે પૈસા જોઈએ છે માટે ધર્મ કરું છું' એમ જવાબ આપનારાં હજી છે