Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ( & $ . 'નમો 937વસાણ તાયરા ૩યમારૂં. મહાવીર અવસાને
૨arWળા જજે %ા ક્યા ?
Life
lij મામ||
સવિ જીવ કરૂં
246001Sf જ
શાસન રસી.
| શુદ્ધ સમ્યક્ત્વનું સ્વરૂપ देवो जिणंदो गयरागदोसो,
गुरु वि चारित्तरहस्स कोसो । जीवाइ तत्ताण य सद्दहाणं,
सम्मत्तमेवं भणियं पहाणं ॥ રાગ-દ્વેષાદિથી રહિત એવા શ્રી જિનેશ્વરદેવ તે જ સુદેવ, ચારિત્ર રહસ્યના ભંડાર સમાન સાધુઓ તે જ સુગુરુ, અને જીવાદિ નવતત્વનું શુદ્ધ સ્વરૂપ તે જ ધર્મ-તેની જે સફહણાશ્રદ્ધા રાખવી તે સર્વમાં મુખ્ય એવું સમકિત કહેવાય છે.
લવાજમ વાર્ષિ;
શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) INDIAN PIN - 361005