Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
♦ પૂજ્યશ્રી કહેતા હતા કે
0
booooooooooo
evot
.
0
.
ર
૭
O
soc
ર
Reg No. G. SEN 84
–શ્રી શુકુદશી
રામ
સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
ખરાખ માણસ પાસે સારુ હયુ. હાય નહિ, જે જીવ પાપથી ડરે ખરાબ જ હોય. જેના હૈયામાં પાપનેા ડર નથી ભૂંડુ’હાય.
તેનું હું યુ.
પત્થ
દુઃખ ભૂ'ડુ નથી કેમકે તે આપણાં પાપથી આવે છે માટે તેના પર દેષ કરાય નહિ, બેવકુફ્ હોય તે જ દ્વેષ કરે. ભૂંડામાં ભૂંડું પાપ જ. માટે તેના પર ભયકર દ્વોષ ન થાય તા માણસાઈ આવવાના પગરણ મંડાય નહિ. પાપ ચાલુ શખવુ હોય તે જીવ ઉપદેશ માટે
જેને દુઃખ ન જોઈતુ' હોય અને
લાયક જ નથી. તે તા નકામા માં નકામે જીવ છે.
સમજુ જ તેનું નામ .કે વેઠવા હમેશા તૈયાર હોય ! દુઃખ વેઠવાને સમથ તેનું નામ વેઠવાની જેની તૈયાર હાય
તે
પાપ નહિં કરવાની તૈયારી તેનુ' નામ માણુસ ! ! !
નહિ તે
કરતાંય
0
મારે દુઃખ ન જોઇએ તેમ કદિ મેલે નહિ અને દુઃખ 0
0
માણસ ! ગમે ત્યારે ગમે તે દુઃખ માણસ ! અને દુનિયાના સુખ માટે
0
0
0
આવે તે O
કોઇપણ
0
જેને દુઃખ ન વેઠવુ' હાય, તે ગમે તેટલે ધમ કરે તે પણ તેને તે ધમ 0 સ સારથી બચાવી શકે નહિં.
પુણ્યથી મળેલું સુખ સારુ' નથી આ વાત જયાં સુધી સમજાય નહિ ત્યાં સુધી 0 ભગવાન શ્રી અહિ તદેવ આળખાય નહિ.
0
ય
નિયાદારીના સુખનો જ અથી, સુખને જ રાગી, સુખના જ પ્રેમી, સુખમાં જ 0 ચાંનદ માનનારા, જરાક સુખ ઘટે તે રાનારો, સુખ ચાલ્યું જાય તે ય રાનારા આ અને સુખને મૂકીને જવું પડે તે દુઃખી, દુઃખી થનારા જીવ માટે ભાગે દુગતિમાં જ જાય !
*000000000000°000000000;
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્ર, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ