Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
—શ્રી ચન્દ્રરાજ
+
જઇને
પર, મેરા સહારા હું તુ “મને પાકકી ખાત્રી હતી કે- સીતા તારી વિરહની વેદનાથી અત્ય ત આજ નહિ તા એક દિવસ રામને ચાકકસ દુ:ખી થયેલા ૨ામ તમારી જ યાદમાં ઝુરી ભૂલી જશે. આજે તે રામને ભૂલી ઝુરીને દસા વીતાવે છે. હું પ્રાણેશ્વરી ! મારી સાથે સભાગ−ક્રીડા માટે ઉત્કંઠે મારા વિરહથી વલેાવાઈ જઈને તુ જીવનના ખની લાગે છે, માટે માદરી ! હવે તું ત્યાગ કરી ના દઈશ. હવે થાડાં જ જલ્દી જા. અને જઈને સીતાને મારી સાથે સમયમાં લક્ષમણના હાથે હણાઈ ગયેલા જે સ@ગની ઇચ્છા હાય તે પૂરી રાવણને તુ જોઇશ.’ માટે તુ. સમાવ,’
કરવા
રામચંદ્રજીને આટલે સંદેશા લઇને હનુમાનજીએ કહ્યુ “હે પ્રભા ! હુ. લંકા જઇને પાછા ફરૂ ત્યાં સુધી આપ અહી જ રહેજો. આમ કહીને રામચંદ્રજીને નમસ્કાર કરીને હનુમાન આકાશ માર્ગે લકા તરફ
ચાલ્યા.
રામચંદ્રજીના દુશ્મન તરકું દૂત તરીકે હનુમાનને મેકલવાના નિર્ણય કરીને સુગ્રીવે દૂતને માકલીને હનુમાનને તેડાવ્યા. સીતાહરણ સબધી ખેંધી વાત જાણીને હનુમાને કહ્યુ કે “હું સ્વામિન્ ! રાક્ષસદ્વિપ સહિત આખી લકાને ઉપાડીને અહી' લઈ આવુ? અથવા તેના ભાઇએ સાથે જ બાંધીને રાવણને અહીં લઈ આવું ? કે પછી કુટ્ટુંબ સહિત રાવણના હનુમાનને ભયકર યુદ્ધ કરીને દાદા તથા
રસ્તામાં પેાતાનુ માસા, આવતા પેાતાની નિર્દોષ માતા અંજના હેરાન - હેરાન કરી મુકયાની વાત યાદ નીચે ઉતરીને રાષાયમાન
આવતાં
• થયેલા
તત્કાલ ત્યાં જ સ`હાર કરી નાંખીને સીતાદૈવીને વિઘ્ન વિના લઈ આવુ?”
મામાને જીવતા જ પકડી લીધા પછી બંન્નેને નમસ્કાર કરીને પેાતાની ભાણેજ તરીકે આળખ આપી તેથી ખુા થયેલા દા/મામાને જલ્દી રામચંદ્રજીની સેવામાં
માકળ્યા.
“હે વત્સ! તુ આ બધુ જ કરી શકે તેમ છે જ, પરંતુ અત્યારે માત્ર લકા જઇને‘સીતાને શાપજે. અને મારી એળખની નિશાની માટે મારી આ વીટી તેને આપજે અને તેના ચૂડામણિ=મુગટ અહી લઈ આવજે. અને મારા આટલે સ'દેશે. આપજે કે
આગળ જતાં દધિમુખ દ્વીમાં એક મુનિવર અને તેમની નજીકમાં વિદ્યા સાધનામાં તત્પર રહેલી ત્રણ કુમારી કન્યાઓને અગ્નિના ઉપદ્રવમાં ફસાયેલા