Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૧૮ તા. ૨૬-૧૨-૯૫ :
-૨-૯૫ :
દુરાત્મા રાવણે સીતાદેવી અને મારી વિદ્યા લક્ષમણજીએ પણ કહ્યું કે- “એ રાવણ બને હરી લીધા છે. હા રામ ! હા વત્સ મારી આગળ છે કેણુ? ક્ષાત્રવટથી એ લક્ષમણ ! હે ભાઈ ભામંડલ'! આ રીતે છળકપટીના શિર્ષને- મસ્તકને હું સગાપકાર કરી કરીને કરૂણ રૂદન કરતા સીતા- મમાં છેદી નાખીશ. તમે આ સંગ્રામનું દેવીને સાંભળીને હું રાવણ ઉપર ગુસ્સે નાટક પ્રેક્ષક બનીને માત્ર જોયા જ કરજો. ભરાયે. (પણ તે નરાધમ પાપીએ મારી પણ અમને લંકાને રસ્તો દેખાડે. વિદ્યાને સંહાર કરી નાંખા હું સવર્ણ સામે યુદ્ધ કરી ના શક)
- જાંબવાને અનંતવી નામના મુનિવરે
કહેલી વાત કરતાં કહ્યું કે- “આ કેટિ– સીતાદેવીના કેટલાં યે દિવસ પછી 'શિલાને જે ઉપાડશે તે રાવણને હત્યારો મળેલા આ સમાચારથી રામચંદ્રજી અત્યંત થશે.” આથી હે પ્રભુ ! તે શિલાને ઉપાડીને આનંદિત બન્યા. અને રત્નજદીને ભેટી | અમને વિશ્વાસ બેસાડો. (નહિતર લ કા પડયા.
' તરફ જાનનું જોખમ ખેડવા આપને કેઈને રામચંદ્ર જ વારંવાર રત્નજીને સીતા- ન મોકલાય. બાકી લંકાનો રસ્તો બતાવદેવીના સમાચાર પૂછતા હતા. અને સમજ આવામાં અમને કશો જ વાંધો નથી.) દર રત્નજીટી પણ વારંવાર રામચંદ્રજીની મનની પ્રસન્નતા માટે કહેતા હતા.
તે સ્થળે જઈને લક્ષમણજીએ વેલડીની
જેમ કેટિશિલાને ઉપાડી લીધી. દેવોએ રામચંદ્રજીએ સુગ્રીવાદિને પૂછયું કેતે રાક્ષસની લંકા અહીંથી કેટલી દૂર છે?'
છે ત્યારે લક્ષમણુજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
વિશ્વાસને , શ્વાસ લઈને દરેક રામચંદ્રજી સુગ્રીવાદિએ કહ્યું- “લંકા નગરી પાસે પાછા ફર્યા. અહીથી ગમે તેટલી દૂર હોય કે નજીક હેય પણ શું કામનું ? જગત્ વિજેતા તે
| વારિત્રદ્ધાએ કહ્યું કે- “હે સ્વામિન્ ! પ્રચંડ પરાક્રમી રાવણની પાસે તે આપણે જ
- રાવણને વિનાશ ચોક્કસપણે આપનાથી જ બધાં જ એક તણખલા જેવા છીએ. થી, પરંતુ પહેલાં દુશમન તરફ દૂતને સ્વામિની
મેકલવા નીતિમાનાની મર્યાધ્ય છે. તેથી જ રામચંદ્રજીએ શક્તિના જરા પણ કામ પતી જતું હોય તે આપે વયે તે ઉશ્કેરાટમાં બાવ્યા વિના પણ મક્કમતાથી માટે મહેનત કરવાની જરૂર નથી. કહ્યું કે- આ સૌમિMિા શર–સંધાન
. આખરે... દમન તરફ દૂત તરીકે થયેલા કંકપત્ર=બાણે એ પરસ્ત્રી લંપટના
પ્રચંડ વય–પરાક્રમી અંજનાપુત્ર હતુ. કંઠના શોણિતને પીવા માટે તલસી રહ્યા
માનને મેકલવાને નિર્ણય લેવાયો. છે તમે માત્ર અમને લંકાને રસ્તે જ
[ક્રમશ].
બતાવો.”