Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮
ક૧૮ તા. ૨૬-૧૨-૯૫
'
: ૪૮૯
પરમાત્માએ આને જ પ્રધાનતા આપેલ છે. ચઢાઈ કરવા આવે છે. માટે સાવધાન થઈ. જેઓના મરતક 'શ્રી અરિહંત પરમાત્મા તથા તેમના આજ્ઞાધીન મુનિઓ સિવાય ૧
છે જે ઉપાય લે હેય તે લે. ક્યાંય નમતું નથી. તેનું સમ્યકત્વ નિર્વાણ રાજાએ પૂછયું તમે કોણ છે ? રાજા સુખના નિધાન જેવું વિશુદ્ધ કહેવાય. મારી વાત તથ્થહીન છે સાંભળો હું
ઈત્યાદિ ઉપદેશ સાંભળી રાજાએ એ કુંડનપુરને વાસી વણિક અને ધીમે શ્રાવક પામી. સમ્યકત્વયુક્ત ૧૨ વ્રત ગ્રહણ કર્યા
કઈ છું. એકવાર ઘણે માલ લઈ વેપાર માટે
છે અને એવી પ્રતિજ્ઞા કરી કે શ્રી વીતરાગદેવ
ઉજજેનની નગરીમાં ગયા ત્યાં વસંતઋતુમાં અને તેમના સાધુઓ સિવાય કોઈને વાત્સવ જેવા ઉપવનમાં ગયો તે વખતે
ત્યાં અનંગલતા નામની સુંદર વેશ્યાના નમસ્કાર કરવા નહિ ,
- પરિચયમાં આવ્યું. એના સહવાસમાં હું એકવાર મહેલમાં બેઠે વિચાર કરે છે જડ બની ગયો. એના વિના કાંઈ દેખાય કે હ અવંતો નરેશ સિંહરથ રાજાને નહિ એ જે કહે તે પ્રમાણે કરૂં બધું ખંડીયે રાજા છું એની પાસે જવાનું થાય ખલાસ કરી નાંખ્યું એવો અશુભેદય થયે ત્યારે નમસ્કાર કરવા પડે અને મારે મારી સમજણ ચતુરાઈ બધું હવા થઈ નિયમ જાય. માટે તે શેાધી વીંટીમાં ગયું. એકવાર ગણિકાએ ત્યાંની રાણીના રનમય મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા ઘરેણાં જે ગેલ કરતાં મને કહ્યું, રાણી જડાવી. જ્યારે નમવાને વખત આવે ઘરેણાથી સુંદર લાગે છે મને આ ઘરેણા ત્યારે વીંટીમાં રહેલા ભગવાનને માથું લાવી આપો તમે ય મારા રાજ જ છે.. નમાવે,
| મેં એને કહ્યું કે તેને એના જેવા જ એક વખત કેઈ ચાડીયાએ આ વાત
દાગીના કરવી આપીશ પણ તેણે તે જીદ સિંહથ રાજાને કહી. આથી રાજાને ગુસ્સે
જ લીધી પણ મને તે રાણુના દાગીના જ આવ્યું કે મારા તાબાનું રાજ્ય ભગવે છે.
લાવી આપે તે જ તમારે પ્રેમ સાચે. ને નમન કરવામાં કપટ કરે છે. તે દુષ્ટતાનું
એની વાતમાં અંધ બનેલે હું રાજમહેલે ફળ મળવું જોઈએ. એમ વિચારી તેણે
ચારી કરવા પહોંચ્યું. રાજારાણું જાગતા તેણે વજકણુના નગર ઉપર આક્રમક
પલંગમાં પડયા હતા. રાત ઘણું પ્રસ્થાન કર્યું યુદ્ધવાદ્ય વગાડતું સત્ય
વીતી ગઈ હતી હું સંતાઈને અવસરની અધીની જેમ આગળ વધ્યું. આ
વાટ જતું હતું. ત્યાં રાણી બેલી આજ આ તરફ વજીકણું રાજને કેઈકે મહારાજને અકળામણુ છે ? ઊંઘ આવતી આવીને કહ્યું કે હે સહધમી ! સિંહરથ નથી? તેણે કહ્યું રાણું ? જગતમાં કેવા રાજ મોટા સૈન્ય સાથે તમારા ઉપર કેવા કે હોય છે ,