Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા
. શ્રી જૈન શાસન (અઠવાડિક)
:
સુગ્રીવ આજે જશે કાલે જ એમ સમજીને સુભટોને સીતાદેવીની ધમાં મેકલ્યા. સીતાદેવીના કારમા વિહમાં કેમે કરીને અને પોતે પણ સીતાદેવીની શોધમાં રામચંદ્રજીએ લક્ષમણજીના આવાસનના નીકળે. સહારે પસાર કરી દીધા
સીતાનું હરણ સાંભળીને દુઃખી દુઃખી પરંતુ હવે સમય વધુ વીતતે જ થઈ ગયેલે ભામંડલ રામચંદ્રજી પાસે હતે આથી રામચંદ્રજીએ શિખામણ આપે. વિરોધ પણ સૈન્ય સહિત રામની આપીને લક્ષમણજીને મેકલ્યા. આથી સેવામાં ઉપસ્થિત થયો. ધનુષ-બાણ લઈને ધથી ધમધમતા અને સીતાની શોધમાં નીકળેલા સુગ્રીવ પગ પછાડીને ચાલવાથી ધરતીને ધ્રુજવતા કબુદ્વિપ તરફ આવ્યું. સુગ્રીવને આવતા હામણુછ સીધા સુગ્રીવના મહેલે પહોંચ્યા. જેઈને શત્નજી ગભરાઈ ગયું. એમ માનીને
લક્ષમણજીને આવેલા સાંભળીને ભયથી કે સીતાનું હરણ કરતાં રાવણ સામે મેં થરથર ધ્રુજતા સુગ્રીવ જલ્દીથી અંતઃ- પડકાર ફેંકર્યો હતો તેથી તે વાત યાદ પુરમાંથી બહાર આવ્યા.
કરીને રાવણે આ સુગ્રીવને મારા મૃત્યુ ક્રોધથી ધુઓ પૂએ થઈ ગયેલા ચાટે તે નહિ મેક હેય ને ” લક્ષમણજીએ કહ્યું કે- ત્યાં સ્વામી ઝાડ હજી તે આવું વિચારે છે ત્યાં જ નીચે બેઠા બેઠા વરસ-વરસ જેવડા દિવસે સુગ્રીવ તદ્દન નજીક આવી ગયો આથી પસાર કરે છે અને તું અહી અંતઃપુરમાં સુગ્રીવે સીધું જ પૂછ્યું કે – “હે હેર કરી રહ્યો છે નહિ? તે સ્વામીને રત્નજી ! હું તારી તદન નજીક આવે શું વચન આપેલું તે તને યાદ છે?"ઉઠ, છતાં તું ઉભે કેમ ના થયે? આકાશમાં ઉભે થા હજી પણ સીતાદેવીની શોધ ગમન કરવામાં આળસ કેમ કરે છે ?' કરવા માટે તૈયાર થા. નહિતર સાહસગતિના રસ્તે તને ધકેલી દઈશ. મોતની ૨ને જટીએ કહ્યું કે- “સીતાદેવીનું ગલી સાંકડી નથી, સમયે, ને ?'
" અપહરણ કરતાં રાવણની સામે યુદ્ધનું
આહ્વાન કર્યું પણ તે દુરાત્માએ મારી રેષાયમાન થયેલા લસણુજીના પગમાં બધી જ વિદા હરી લીધી છે. માટે હું ન પડીને માફી માંગતા સુગ્રીવે કહ્યું કે- તે ઉભો થઈ શકુ છું ન તે ઉડી શકુ. મારી ભૂલ થઈ ગઈ. આ એક ભૂલ હ મહાબાહ! માફ કરી દે. હવે આવી ભૂલ તરત જ કિકિધા નરેશ સુગ્રીવ રત્નનહિ થાય, અને સીતાદેવીની શોધળાં હું જટીને ઉપાડીને રામચંદ્રજી પાસે લઈ અત્યારથી જ પ્રવૃત્ત થાઉ છું”. એમ કહીને આવ્યા. અને રત્નજીએ રામચંદ્રજીને સ દ્ધજી પાસે આવીને સુગ્રીવે વિદ્યાધર કહેવા માંડયું કે- “હે દેવ! નરાધમ