Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકથી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
[૫૦] દિન ભી અધૂરી રાત હ ! બાયલા ! તું આ શું ભસે છે? રતનના ઝળહળતા કાંતિલ તે જ સામે ટકી હજી તે મને ઓળખે નથી લાગતું. શું શકવાનું હતું? સીતા તે મારી જ પત્ની બની જશે. રામ- આથી જ શીયળધર્મના અણનમ રખેલક્ષમણના તે હું શમ રમાડી દઈશ? વાળ સીતાદેવીની સામે કામાંધ બનેલ આ ત્રણ-ત્રણ ખંડને નાથ પિતાની પટ્ટ લંપટ રાવણ હવે ક્રોધાંધ પણ બને. સામ્રાજ્ઞી મહેદરીની સાથે જ આવીને રાતભર રાવણે ત્યાં જ રહી. સીતાદેવીને સીતાદેવી પાસે ભીખારી બનીને વારંવાર ડરાવી દઈને પિતાને આધીન બનાવવાની સંગની ભીખ માંગી રહ્યો છે ત્યારે બુરી દાનતથી સીતાદેવી ઉપર ડરામણાં મહાસતી સીતાદેવીની મનોવેદનાને જોઈ ન ઉપસર્ગોની ઝડી વરસાવી. શકતા સૂર્યએ લવણ સમુદ્રમાં ડુબી જઈને રાત્રિના અંધકારમાં કો ધાંધ બનેલા આપઘાત કર્યો. '
રાવણે પિતાની વિદ્યાના બળે ભયંકર અંધકાર થવા લાગ્યા ધીરે ધીરે રાત્રિ અવાજથી રડતાં વરૂઓને , અને પરસ્પર વધુ અંધારી અને ઘોર ભયંકર બનવા મિયાંઉ મિયાંઉના ભયાનક અવાજથી લાગી શીયળ મહારાનના ૨ખવાળા કરતાં ઝગડતાં બિલાડાઓને તે જ પૂછઠાને કરતાં સીતાદેવીની એકે રાત્રિ મીંચાયેલી પછાડતાં અવાજ કરતાં વાઘેને તથા. આંખે વીતી નથી. શીયલ રત્નના રખેવાળ ફૂફાડા મારતાં ફણિધરોને વિવિ વિકવીને બનીને મહાસતીએ ઉજાગરાના ઉજાગરા સીતાદેવીને ડરાવી દેવા સીતાદેવી પાસે - વેઠી લઈને ક્ષણ-ક્ષણ જાગતી દશામાં જ મોકલ્યા. વીતાવી છે. અન્નને એક કણ પણ મુખમાં અંધારી રાત છે. ચારે બાજુથી ઉઘાડા નાંખ્યો નથી. ભૂખ અને ઉજાગરાને થાક એક વૃક્ષ નીચે સીતાદેવી બેઠેલા છે. અને શરીરમાં તે ભર્યો જ છે. અને હજી સામે ઉભેલે વિકરાળ લંપટ રાવણ ભયંઆટલી માડી અંધારી રાત વીતી છતાં, કર જંગલી પ્રાણીઓને વિમુવી વિકુવીને. લાટ રાવણ સીતાદેવી પાસેથી ખસતે એક મહાસતીના શીયળ ભષ્ટ કરવાની મેલી નથી. અને વારંવાર ભેગની ભીખ માંગ્યા દાનતથી ડરાવી રહ્યો છે. ' કરે છે. લંપટ-વાસનાનું અંધારું શીયલ આટલેથી ન અટકતાં તે વાસનાંધ બનેલાએ