Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચિરંતનાચાર્ય વિરચિત
| - ભાવાર્થ લખનાર
8 શ્રી પં ચુ જ ઝ
| – મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાર્થ]
| પ્રશાંતદશન વિજયજી મ.
[ ક્રમાંક-૯]
નમો ઇમસ ધમ્મસ નમો એ અધમ્મ પગાસગાણું ! નામ એ. ધમપાલગાણું નમે એ અધમ્મપર્વગાણું નમે એઅધમ્મપવજ જગાણું ઇરછામિ અહમિણું ધમૅ પડિવજિજએ, સમ્મ મણવયણુકાયોગેહિં ! હેઉ મામેકં કલાણું પરમકલ્યાણપણું જિણાણુમણુભાવઓ સુપણિહાણુમેવ ચિંતિજજા પુણે પુણે, એ અધર્મજુરાણુમાવવાયકારી સિઆ પહાણું મેહઅણુએ અં' એવું વિસુઝમાણે ભાવણાએ, કશ્મા પગમેણું ઉઇ એ અસ્સ જુગયું છે તહા સંસારવિરત સંવિગે ભવઇ, અમાસે અપાવતાવી, વિસુધે વિસુધમાણુભાવે છે
છે ઇતિ સાહુધમ્મપરિભાવણાસુર સમ્મત્ત મારા ' આ ઉપર કહેલા ધર્મને નમસ્કાર થાઓ. આ ધર્મના પ્રકાશક- પ્રરૂપક એવા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આ ધર્મનું પાલન કરનારા શ્રી સાધુ ભગવંતને નમ કાર થાય છે. આ ધર્મનું જગતમાં યથાસ્થિત પ્રરૂપણ કરનાર એવા શુદ્ધ પ્રરૂપક શ્રી સાધુ ભગવંતાદિને નમસ્કાર થાઓ. તથા આ ધર્મને પિત–પિતાની ભૂમિકાનુસાર અંગીકાર કરનારા શ્રાવકાદિને નમસ્કાર થાઓ. તેથી એકાન્ત કલ્યાણકારી એજ આ ધમને હું પણ મન-વચનકાયાના વ્યાપાર વડે સુંદર પ્રણિધાનવાળો થઈને ગ્રહણ કરવાને ઈરછું છું પરમ કલ્યાણ રૂ૫ શ્રી જિનેશ્વરદેવેના અનુગ્રહ વડે હું પણ આ ધમને પામું અને મારું કલ્યાણ થાવ. શ્રી જિનેશ્વરદેવે તે વીતરાગ હેવાથી કેઇના ઉપર ઉપઘાત કે અનુગ્રહ કરતા નથી. પરંતુ વારંવાર સુપ્રણિધાનનું ચિંતન કરવાથી આપણું પિતાના જ શુભ આશયની વૃદ્ધિ થાય છે અને તેથી ધર્મના નિમિત્તવાળે અનુગ્રહ થાય છે. તેનું મૂળ કારણ શ્રી જિનેશ્વર હોવાથી તેઓના અનુગ્રહ વડે હું આ પામી શક્યો છું એમ કહેવાય છે તેથી તેમાં કોઈ જ દોષ નથી. આ રીતે તે ઉપકારીઓ પ્રત્યે સાચું બહુમાન : અને ભક્તિભાવ પેદા થાય છે. તેથી ગુણગ્રાહી બનેલે આમા પોતાનું કલ્યાણ સાધે છે.
જેએન રેમ રેમ શ્રી જિનેવરદેવોની તારક આજ્ઞા વસી છે, ઓ આજ્ઞાથી