Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8
વર્ષ ૮ અંક ૧૮ તા. ૨૬-૧૨-૯૫
-
{ ઘેર પાપ નહિ કરતા હોય? છતાં સુખ મળે છે? પાપ કરીને આવેલા ગમે તેટલી મહેનત કરે, પ્રપંચ કરે છતાં ય તેમને પેટ પૂરતું ખાવા મળતું નથી, ખાવા મળે તે છે
ખાઈ શકતા નથી. જેનું કામ કરે છે તે ય ગાળ દે છે, અપમાન-તિરસ્કાર કરે છે, 8. છે નારાજ થઈને કહેલું પગાર પણ આપતા નથી, ઉપરથી માર મારે છે. જે પાપ કરે તેને છે છે દુઃખ આવે. તે તે દુઃખ ઉપર નારાજ થાય તે ચાલે?
| ભૂતકાળમાં ધર્મ કર્યો હોય તેથી પુણ્ય બંધાયું હોય તે અહી સુખ મળે તેની ! છે ના નથી. પણ તે સુખ સારું લાગે, ભોગવવા જેવું લાગે તે સમજી લેવું કે તેણે જે છે E ધર્મ કરેલ તે વમ સારે નથી કર્યો પણ મેલે કર્યો છે. જેથી સંસારનું સુખ મળ્યું છે છે અને ધર્મ ભાગી ગયે. અભવી, દુભવી અને ભારે કમી ભવી જીવ, નવમા સૈવેયકે છે. 8 જાય તે ય ત્યાં અંતરથી દુખી જ હોય. ત્યાંથી મનુષ્યમાં આવી, પાપ કરી સંસારમાં 8
ભટકવા ચાલ્યું જાય. નવમા ગ્રે વેયકે સાધુ જ જાય. અભવી જીવ અનંતીવાર સાધુ છે છે થાય છે પણ શા માટે? સંસારનું સુખ મેળવવા માટે, તે તે મને માનતું જ નથી. ૧ શું તમે બધા મોક્ષ માને છે? ઘર્મ કરનાર જીવ મેક્ષ માનતે ન હોય, તેને મોક્ષે જવાનું છે છે મન ન હોય તે તે મેલ ધર્મ કરીને આવ્યા છે તેમ સમજાય છે? ભૂતકાળમાં તમે R. બધાએ ધર્મ જરૂર કર્યો હશે, જેથી આવી 'ધર્મ સામગ્રીવાળે મનુષ્યભવ મળે છે, 4 તે સદ્દગુરુને વેગ મળે છે, જે જ સદ્દગુરુ મુખે ભગવાનની આ વાત સાંભળે તે ઍકી છે. જ ઊઠે. “ધમ મેક માટે જ થાય, સંસાર માટે તે થાય જ નહિ. બુદ્ધિ હોવા છતાં, ૫ કે સમજાવનાર:હેવા છત, સમજવા છતાં ય આ વાત હયામાં ન બેસે, મોક્ષે જવાનું છે કે મને પણ ન થાય, ભગવાન પાસે પણ સંસારની જ ભીખ માગવાનું મન થાય તે તે 8. છે બધા મેલો ધર્મ કરીને આવ્યા છે તેમ સમજાય છે ? તમે બધા જ સાંભળે છે કેછે ધર્મ મેક્ષ માટે જ થાય.” તે તમે બધા મોક્ષ માટે જ ધમ કરે છે ને? તેમાં હા ! 8 પાડવામાં પાપ લાગે છે? { સભા આપને શંકા છે?
: ઉ, તમે બધા એકી અવાજે બોલતા નથી તેથી શંકા પડે છે. ભગવાનને ધર્મ 8 સમજેલો જીવ મોક્ષ માટે જ ધમ કરે. '
ભગવાનની પૂજા ભગવાન થવા કરવાની છે. સાધુની સેવા સાધુ થવા કરવાની છે. છે. દર્શન-પૂજન–સ માયિકારિ બધી ધર્મક્રિયાઓ આગળ આગળનો ધર્મ પામવા માટે રે કરવાની છે. શ્રાવક, શ્રાવકપણુ પણ કેમ પાળે છે? સાધુપણું પામવાની શક્તિ મેળવવા