Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૮૦ :
-
* . : શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે
T માટે. સાધુપણું પામવાની ઈચ્છા નહિ તે ગમે તેટલો ધર્મ કરે તેય ધમી નહિ. ધર્મ છે કરવા છતાં ય આગળને આગળ વધવાની ઇચ્છા નહિ તે ધમી જ નહિ. પછી સાધુ છે ન હોઈએ તે અમે પણ અને શ્રાવક હોય તે તમે પણ. સાધુવેષમાંથી મરીને નરકેય જાય, કે લિયેચમાં પણ જાય. વખતે એકેન્દ્રિયમાં પણ જાય અને અનંતકાળ સંસારમાં ભટકે. { આપણે સંસારમાં ભટકવું છે કે ઝટ મેક્ષે જવું છે ? તમે બધા હયાથી બોલી શકે 4 કે “અમે મેક્ષે જવા માટે જ ધમ કરીએ છીએ. ધમ કરતી વખતે સંસારના સુખની છે ૧ લેશ પણ ઈચ્છા નથી. હજી સંસારનું સુખ પણ ભેગવીએ છીએ તે પણ કમેં વળ- ૧ 5 ગાડયું છે માટે ભેગવીએ છીએ. પણ તે સુખ ભેગવવાની ઈરછા નથી. તે સુખ ભેગા | વતી વખતે પણ કયારે ઝટ આનાથી છૂટું તે જ ભાવનામાં રમીએ છીએ. અને કે
દુખ આવે તે માનીએ છીએ કે અમે પાપ કર્યું" માટે દુખ આવ્યું છે કે તે દુઃખનું છે. | સ્વાગત કરવું જોઈએ અને મઝેથી ભાગવવું જોઈએ.” આપણે પાપ કરીએ તે જ દુખ ! { આવે ને ? તે તે દુખનું સન્માન કરવું જોઈએ કે તેનાથી દૂર ભાગવું જે ઈએ?
પ૦ કડવી દવા કડવી લાગે ને ? - ઉતે ય કડવી દવા સમજુ પ્રેમથી પીવે છે ને ? નાના બચ્ચાને તે રીત હોય છે છે તે ય મા પાય છે, મે ન ખેલે તે વેલણ ઘાલીને માં પહોળું કરીને પાય છે તે હું 1 તમે મૂરખ છે?
તમે કહે કે, અમે જે ધમ કરીએ છીએ તે સંસારથી છૂટવા અને મેક્ષે જવા ? ન કરીએ છીએ. આ સંસારના સુખને રાગ ઘટે તે માટે કરીએ છીએ. દુઃખ આવે તેય આ મજેથી વેઠીએ છીએ. ધર્મ માટે કઈ પણ કઈ આવે તે તે મજેથી વેઠીને પણ ધર્મ છે. ૧ કરે છે. જે તમારી આવી મને શા હેત તે, આજે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે છે તે છે
કરતા આજને ધર્મ કરનારી વગ ‘ધમ. કરતાં મજેથી ઊંઘે છે, સ્નેહી આવે તે તે જ છે વખતે ય નેહી સાથે મજેથી વાત કરે,
-
- -
( ક્રમશ:)