Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૪૨ :
'
I : શ્રી જૈન શાસન (અઠવાડિક)
-
--
-
-
નથી છોડતા તમારામાં સંસારનું સુખ છેડવાની શકિત નથી માટે સંસાર નથી છોડતા છે છે એમ હું માનું છું. ભગવાને ધર્મ સાધુ ઘર્મને જ કહ્યો છે સાધુ ધર્મની શક્તિ ન જ ૧ હેય તેના માટે શ્રાવક ધર્મ કહ્યો છે. માટે જેટલા શ્રાવક તે બધા સાધુપણાના અર્થી છે ન હોય, મોક્ષના અથી હેય. સાધુ ન થવાય માટે ઘરમાં રહેતા હોય તે પણ દુઃખથી 8 ન રહેતા હોય. તમે બધા ઘરમાં રહે છે તે દુખથી રહો છો કે આનંદથી રહો છો?
સભા, આ યાદ જ નથી આવતું. ઉ૦ કાં અમે સમજાવ્યું નહિ હોય, કાં તમે સમજયા નહિ હે. તમે બધા સમજ્યા નથી કે સંસારમાં મજેથી રહેવાય નહિ. * સભા સમજણની અસર નથી થતી.
ઉ૦ જે સમજણુની અસર ન થાય તે સમજણ કહેવાય?
મજેથી અનીતિ કરે, જૂઠું બેલે ચેરી તે પણ રાજ્યની કરે તે પાપ નથી ! છે તેમ બાલવું છે. જે સાધુ પણ આવું બેલશે તે તેને ય હાથકડી કરી પકડી લઈ છે ( જશે તે કઈ કરી શકશે નહિ. ઉપરથી આ લેકે જ કહેશે કે- મહારાજ બેવકુફ છે છે. હતા માટે આવું બોલ્યા. તમે બધા તમારી પેઢી ઉપર બેડ મારે કે સરકારના ટેક્ષની છે જ ચેરી કરીએ છીએ, બીજી નથી કરતા તે ઘરમાં રહી શકે તે મને કહેજો. તમે 8. જ ટેક્ષની ચોરી કરી છે તે દુ:ખથી કરે છે કે મજાથી કરે છે ? મજેથી ટેક્ષની ચેરી છે A કરે તે મરીને ક્યાં જાય? ચોરી કરવા જેવી નથી તેe લાગે તે છડેચોક ચેરી કરે? ?
સભામાલદાર ન બને.
6. સારો માણસ હેય તે કહે કે- મારે તે તેવા માલદાર નથી બનવું. આ આજના માલદારને પૂછે કે તે ખરેખર સુખી છે? તારી પાસે કેટલા પૈસા છે એમ છે કેઈ પૂછે તે કહી શકે તેમ છે ? આજના શ્રીમંતની શી આબરૂ છે તે ખબર નથી ?
આજને મધ્યમવર્ગ દુખી શાથી છે? પિતાની ભૂલથી. જે તે તેષી બની છે 8 જાય અને શ્રીમંતેના ચાળા છોડી દે તે તેના જે સુખી એક નથી ! સંતાથી જીવનાર કે દુખી હેય નહિ. આજના મોટા શ્રીમંતે બજાર છોડી દે તે માટે ભા સારી રીતે
જીવી શકે. આ અતિલોભી કે બેજાર કડીમાં ઊંચે લઈ જાય અને ઘડીમાં નીચે લઈ આવે. આજના આવા શ્રીમતે મહાપાપી છે. જેને મહાપુણ્યશાલી કહેવા જોઈએ છે તેને મહાપાપી કહેવા પડે છે !
'