Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
રિરતનાચાર્ય વિરચિત
૪ શ્રી પંસૂત્ર |
. || - ભાવાર્થ લખનાર
–૫. મુનિરાજ શ્રી પ્રશાંતદશન વિજયજી મ. || [ ક્રમાંક-૮]
| મૂળ અને ભાવાર્થ]
લૌકિકે એ પણ કહ્યું છે કે
પાઈમથાન્નિધિ કુર્યાત્પાદ વિત્તાય વચેત !
ધર્મોપભેગો : પાદ, પાદ ભવ્યપષણે છે : અર્થાત “આવકનો થાળે ભાગ નિધાનમાં રાખવે, એથે ભાગ ધનની વૃદ્ધિમાંવ્યાપારાદિમાં રોક, ચેાથો ભાગ ધર્મ કાર્યમાં અને પિતાના ઉપગમાં વાપરે અને ગથે ભાગ પરિવારના ભરણ પોષણમાં વાપરવું જોઈએ.’ તથા અન્ય ગ્રન્થમાં પણ કહ્યું છે કે
પાયાદ નિયુજીત, ધમે યદ્વાધિક સતઃ |
શેષણુ શેષ કુવીત, યત્નતતુચ્છમ હિકમ ” પિતાની આવકને અર્ધો ભાગ કે તેથી પણ અધિક ભાગનું ધન ધર્મમાં વાપથવું જોઇએ અને જે બાકી રહે તે ધનથી, યત્નપૂર્વક-ઉચિત રીતે આ લેકના સર્વે તુછ કાર્યો કરવા જોઇએ.'
પિતાને સઘળો પણ પરિવાર સુંદર મનવૃત્તિવાળે થઈને ધમ કરે, ધર્મથી જરા પણ આ ન થાય તે માટે પરિવારને ટે સંતાપ ન થાય, ખાટું દુર્યાનાદિ ન થાય, ધર્મને પણ હબગ ન માને તેવી રીતે વર્તવું. . તથા પિતાની સમજશક્તિ પ્રમાણે “સંસારની અસારતા સંયમની સુંદરતા મોક્ષની મનહરતા- સંસારનું સ્વરૂપ સમજી તેને સાચા હિતને-કલ્યાણને માર્ગ બતાવવા વડે ગુણકારક થવું. તથા બદલાની ઈચ્છા રાખ્યા વિના તેમના ઉપર અનુકંપા કરવી અર્થાત્ જરૂર પડે દ્રવ્યાદિની સહાય કરવી અને ભાવથી સંસારનું સ્વરૂપ વિચારી તેમના ઉપર મમતારહિત થવું. કારણ કે જે પિતાના પરિવારનું પાલન કરવામાં – છ ઉપરના ઉપકારની બુદ્ધિ હેવાથી ધર્મ છે તેમ બીજા જીવોને પણ પાળવામાં ધર્મ જ છે કેમકે જીવ વિશેષથી એટલે કે દરેકમાં જીવ-જીવપણું હોવાથી બધા જ સમાન છે. જો કે પોતપોતાના