Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
' ૪૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શકાય તેવું અનિવાર્ય, વારંવાર જન્માદિને અનુબંધ કરાવનારૂં એવું આ મૃત્યુ મહાભયંકરે છે. આ
વ્યાધિ સમાન આ મૃત્યુનું ઔષધ એક માત્ર શ્રી જિનેશ્વરદેવ કથિત ધર્મ જ છે. જે ધર્મ નિવૃત્તિ રૂપ હેવાથી એકાતે વિશુદ્ધ છે, શ્રી તીર્થંકર પરમાત્માદિ મહા- પુરુષોએ સેવેલ છે, એ ત્યાદિ ભાવના વડે સર્વજીને હિતકારક છે, ગ્રહણ કર્યા પ્રમાણે પાલન કરવાથી અતિચાર રહિત અને નિર્દોષ છે તથા આત્માના સાચા અને વાસ્તવિક સવરૂપનિર્વાણ પદનું કારણ પરમાનન્દા હેતુભૂત આ ધર્મ જ છે.
નમો ઇમલ્સ ધમ્મસ નમો અધમ્મ પગાસગાણું ધમ્મપાલગાણું ! નમો અધમ્મ પરવગાણુ નમે એ અધમ્મપવજ જગાણું ઈચ્છામિ અહમિણું ધમ્મ પડિવજિજત્તએ, સમ્મ મણવયણુકાયોગેહિં ! હેઉ અમે અં કહલાણું પરમકલ્યાણારું જિણાણુમણુભાવ સુપણિહાણુમેવ ચિતિજજા પુણે પુણે, અધમત્તાણમવવાયકારી સિઆ પહાણું મેહઅણુમે એવું વિમુક્ઝમાણે ભાવણુએ, કમ્પાપગમેણું ઉઇ એઅસ્સ જુગયા તહા સંસારવિરત સંવિ ભવાઈ, અમે અપરાવતાવી; વિસુધે વિસુધમાણુભાવે છે
છે ઇતિ સાહુધમ્મપરિભાવણસુર સમ્મર રા
ઈક સાચો મુનિ કેણુ? કે
વંદિજજમણુ ન સમુકકસંતિ, હિલિજજમણુ ન સમુતલંતિ દુમતિ ચિરણ ચરતિ ધીરા, મુણી સમુથ્થાઈય રાગદેસા છે
જેઓ વંદન કરાવ્યા સતા આનંદિત થતા નથી અને હલના કરાયા સતા ખેદ પામતા નથી તથા જેઓ ચિત્તથી ઇન્દ્રિયનું દમન કરે છે, ધીરતાને ધારણ કરે છે, રાગ-દ્વેષને નાશ કરે છે તે જ મુનિ કહેવાય છે.