Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ૨૭૮
.
: શ્રી જેને શાસન (અઠવાડિક)
{
૫ પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે, { ભગવાન શ્રી જિનેશ્વરદેવને ધર્મ ઉંચામાં ઊંચી કેટિને છે. જે જોઈએ તે બધું ! મ ધર્મથી મળે પણ ધમ પાસે શું મંગાય, શું ન મંગાય તેવી સમજ ન આવે તે જીવે | ગમે તેટલો સારામાં સારો ધર્મ કરે તે પણ તેમને સંસાર વધે. ભગવાને ઘમ શા છે
માટે કરવાને કહ્યો છે ? મોક્ષ માટે જ. મોક્ષ માટે જે જીવ ધર્મ કરે તે જ સાચે છે છે ધમી છે. બાકી સંસારના સુખ માટે ધર્મ કરે તે જે ધર્મ તારનારે હતું તે જ ધર્મ 8 છે ડૂબાડનારે બને. આ એક બહુ મહત્વની વાત છે. જે શ્રી અરિહંત પરમાત્માને માને, છે
શ્રી અરિહંત પરમાત્માના સાધુને માને, શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલા ઘર્મને 8 ન માને તે આ સંસારના સુખને કેવું માને? સંસારમાં સારામાં સારું સુખ આપનાર, રે ઊંચામાં ઊંચી ઈન્દ્રપર્ણની કે મનુષ્યલેકમાં ચક્રવતીપણાની પદવી આપનાર અને મે ૨ આપનાર આ જ ધર્મ છે.
માટે જ આ મહાપુરુષ સમજાવી રહ્યા છે કે, સાધકે ધર્મને મેણાની સાધના છે તે માટે જ કર જોઈએ. આવી રીતે જમ જેનામાં જ્ઞાન હોય તે કરી શકે. જ્ઞાન આપવા ન માટે કહે છે કે મેલ જ ખરેખર સુખ છે: “મા એવ સૌખ્યમ્'. દનિયાનું જે સુખ છે 4 ઇંગતે સુખ જ નથી, મિથ્યાષ્ટિને જ તે સુખ લાગે. છે : સંસારનું વિષય-કષાય જનિત જે સુખ છે તેની ઈચ્છા પાપને ઉદયવાળાને થાય, 8 { પાપનો ઉદય હોય તેને જ સુખ, ગમે, પાપના ઉચવાળો જ તે સુખની સામગ્રી મળે છે તે રાજી થાય, પાપને ઉદય હોય તે જ તેને ભોગવી શકે. દુનિયાની સુખ-સામગ્રી
મળે પુણયથી જ પણ તેને મેળવવાની ઇચ્છા શાથી થાય? પાપથી જ. આ વાત નહિ એ સમજે તે ઠેકાણું નહિ પડે.
આજે તે ઘણા લોકે-શ્રાવકે પણ કહે છે કે, અમે તે ઘરમાં કહ્યા છીએ. અમારે આ-તે જોઈએ તેની ઈચ્છા પણ થાય, તે મેળવવા મહેનત પણ કરીએ અને હું X સફળ થઈએ તે રોજી પણ થઈએ તેમા તમારા બાપનું શું જાય છે ? વળી એવી પણ છે માન્યતા ફેલાવે છે કે-“અમારા પુણ્ય મુજબ જે મળે તે મજેથી ભોગવીએ તે વધે છે
શું ? મારે તમને વાત સમજીવવી છે કે, ભગવાનને એને ભગવાનના સાધુને કે માને, ભગવાનના ઘમને. માટે તેને સંસારમાં રહ્યો છે તેથી સુખની ઇરછા પણ થાય.
પણ જે ઈચ્છ પાના ઉદયથી થાય છે એમ જે સમજે તે, તે ઈચછાને મારવાની | મહેનત કરે કે વધારવાની મહેનત કરે ? '