Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපප
ચાર
૨. સજadiજીરાજ
0000000000-0000
હા
[ સુજ્ઞ વાચકાને મુદ્રણદેષથી થયેલ ક્ષતિ × વિ.સ. ૧૯૭૬ માં ખંભાતમાં અનેક આચાય ભગવ’તાદિએ ભેગા થઇને ઠરાવ કર્યાં હતા તેમાં જિનપૂજાદિ માટે દેવદ્રવ્યની વૃદ્ધિ સૌંરક્ષણ કરવુ એવુ સ્પષ્ટ લખેલું છે. આ ઠરાવ પર પુ. આ શ્રી રામચન્દ્ર સુ. મ. સા. ની પણુ સહી કરેલી છે તે તમે કેમ ખ્યાલમાં નથી રાખતા ? [પૂ. ૨૦૫]
0000000000-000000°00000
ઉ અમે બધુ જ ખ્યાલમાં રાખ્યુ છે. અહી તે આચાય ભગવ તાએિ જિનપૃદ્ધિ અને સત્ય સમારવાદિ : એવા બન્ને કાર્યોના ઉપયેગમાં આવી શકે તેવાં બન્ને પ્રકારના ધ્રુવદ્ભવ્યાને અનુલક્ષીને જણાવેલ છે. પ્રભુની ભક્તિ માટે આવેલ દેવદ્રવ્યથી (દેવકા સાધારણથી) જિનપૂજાર્દિ અને પ્રભુની પૂજનાદિ ભક્તિ સ્વરૂપે આવેલ સ્વપ્નાદિ દેવદ્રવ્યથી ચૈત્ય સમારવા આદિ કાર્યો થઈ શકે. આટલે! જ આ ઠરાવને પરમાથ છે.
૫. શ્રી ચંદ્રશેખર વિ. ગણિ, લિખિત ધાર્મિક વહીવટ વિચાર પુસ્તક ઉપર પ્રનેાત્તરી
મ॰ તમે કહેા એટલે માની લેવાનું ? તેઓએ જ આવી ચાખવટ શા માટે નથી કરી? માટે અમે તેા
[ શ્રીજી આવૃત્તિ ]
સુધારીને વાંચવા ભલામણ -લેખક] સમગ્ર દેવદ્રવ્યથી (બધાં પ્રકારાથી) જિનપૂજાદિ માનીએ કરવાનુ જ છીએ.
ઉ હું... કહુ. તે નહિ, શાસ્ત્ર કહે તે જ માનવાનું. હું તમને શાસ્ત્ર કહે છે તેની વાત કરૂ છું. ‘સતિ હી દેવદ્રવ્ય’ જેવા પાઠાને આગળ કરીને જો તમે તે
વખતે તમારા મુદ્દા ઉપસ્થિત કર્યા હત તે વિ. સ. ૧૯૭૬ની સાલમાં જ તમારી વાતના નિકાલ આવી ગયા હાત. પશુ તમારા જન્મ્યા પહેલા તે મહાપુરૂષ એ ઠરાવ કરી લીધા એટલે શું થાય ?
શાસ્ત્રમાં એવી પક્તિ : જિનપૂજા, સ્નાત્ર, મહાત્સવ આગમ અધ્યન, સામાયિક પાષધ, ચારિત્રપાલન, પ"ચમહાવ્રતધારણ, તપશ્ચર્યાં વગેરે ધર્માનુષ્ઠાને સ ધ હાય છતે થાય' તે એના અન્ય શુ થાય? તમારા મતે તા ચતુર્વિધ સ`ઘના પ્રત્યેક સભ્યે ઉપરીક્ત બધા કાર્યાં કરવાના ને મ સાધુએ પણ. જિનપૂજા-સ્નાત્ર.દિ કરવાનું ને ? તમારા મતે તા આવે જ અથ થાય. પણ વિવેકી આત્મા અહીં વિચારે કે સાધુ-સાધ્વીઓથી થઇ શકે તેવા જ કાર્યો તેમણે કરવાના, શ્રાવક-શ્રાવિકાથી જ થયું. શકે તેવા ધર્માનુષ્ઠાના સ -સાવીએ
4