Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૮ : અંક-૧૪
તા. ૨૮-૧૧-૯૫
એક વષીતપ કરનારી બાઈ કરીને રાતે જમાડતી હતી. તે છે કે તેને છે છે પૂછયું કે તું રાતે જમાડે છે? તે તેણે કહ્યું કે તેણે બિચારાએ શું પાપ કર્યું કે છે
રાતે ન જમે ? પાપ કર્યું હોય તે રીતે ન જમે ને? રાતે ખાય તે તે પાપ કરીને છે ૧ જમ્યા છે. જેનકુળમાં જન્મેલા રાતે ખાય તે તે મહા પાપને ઉદય કહેવાય. જોન- 8
કુળમાં જન્મેલા મંદિરે ન જાય, ઉપાશ્રયે ન જાય, તે મજેથી ખાય, અભય ખાય, છે છે મેટા વેપારાદિ આનપૂર્વક કરે છે તે બધા દુર્ગતિમાં જાય કે સદગતિમાં જાય છે છે અને મોટા વેપારીની દયા આવે તે અમારી ભૂલ કહેવાય કે અમારા ગુણ કે કહેવાય? તમે સુખમાં મહાલતા હે તેય તમારી પ્રશંસા કરીએ પણ તમને ચેતવીએ
નહિ તે અમારી પણ દુર્ગતિ થાય. અમારી પાસે આવનાર મહાપરિગ્રહી અને " મટા મોટા વેપાર કરનાર અને તેમાં જ મજા માનનારે પણ મરીને કયાં જાય? જ છે છે અહીં આવવા છતાં તેને તે રહે, પોતે જે કરે તેનું દુઃખ પણ ન હોય તે તેની છે દયા ન આવે ? આજે ઘણા સુખી માણસે મેડા આવી આગળ આવે છે તે તેની દયા છે. + આવે છે કે- આ બિચારા! શું કામ મોડા આવતા હશે ?
સભા આપને એમ ન થાય કે, આ સુખી ને કાગર છતાં અહી આવ્યો. $
ઉ૦ જરા ય ન થાય. તેને સુખી કોણ કહે ? તે તે દુખી મૂઓ છે. કરવા ? 1 જેવું કામ પણ ન કરે? દાખી હોય તે.' ટાઈમ ન હોય તે. આમને ટાઈમ નથી? ૨ જે વ્યાખ્યાનના ટાઈમે આવવું જોઈએ પહેલેથી આવવું જોઈએ અને પૂર્ણ થયા પછી { ઊઠવું જોઈએ. મેડા આવે, વચમાં ઊઠે તે બધા તે કિંમત વગરના છે.
૫૦ તેવા શાસનની પ્રભાવના કરે ને ? 8 ઉપિતાની નામના કરે પણ મોટે ભાગે પ્રભાવના તે કરે જ નહિ ૧ મોટું જમણ કરે તે કેટલી ફજેતી થાય છે તે ખબર નથી?
પ્ર. ઘણા માણસે હોય અને પહોંચી ન શકે તે શું કરે?
ઉ૦ પહોંચી ન શકે !! લગ્નમાં જગ્યા મેળવેને ? વગ્ન માટે માટે જેને ૧ વાડીએ બાંધે, ન હોય તે ભાડે છે. કેટલા પૈસા આપે છે ? શું કામ આવા ગપર.
મારો છો ? આજે સાધર્મિક વાત્સલ્યમાં ભક્તિ જ રહી નથી. તેવાને ત્યાં જમવા જ { જનારા ખરે ખર શ્રાવકે નથી.