Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
જે
જી
: શ્રી જૈન શાસન [અઠવાડિક] તમે રોજ તમારા છોકરા-છોકરીઓને શું સમજાવે છે ? શું ભણાવે છે ? શું ! છે કહે છે ? દુનિયાનું ભણાવી-ગણાવીને હેશિયાર કર્યા, પરદેશ મકથા, પરણાવીને છે ઠેકાણે પાડયા પણ ભૂલેચૂકેય ધમ ન કરે તેની કાળજી રાખે છે તે તમારે ઘેર જન્મવું 8 આ તે પાપ કહેવાય કે પુણ્ય કહેવાય ? શાસ્ત્ર જૈનજાતિ અને જૈન કુળમાં જન્મે તેને છે છે મહાપુણ્યશાલી કહ્યો છે. તે આજે તમારા કુળમાં જે જન્મે તેને માટે ૫ પદય હે ! 8 જઈએ તેમ કહું તે ખોટું છે? છોકરા-છોકરીને ભણાવી-ગણાવી પણાવી દીધા છે છે એટલી જ તમારી ફરજ છે? તે સાધુ પાસે જાય છે કે, નહિ, ધર્મ કહે છે કે નહિ ? છે તેની ચિંતા રાખો છો?
પ્ર. તેમનામાં ગ્યતા ન હોય તે તેવી ચિંતા ન હોય.
ઉ. તમને શી ખબર કે ચગ્યતા ન હતી? શું કાળજી રાખી છે ? તમારૂં ? 8 સંતાન નાનું હતું ત્યારથી અયોગ્ય હતું? નાના છોકરાને રમાડે પણ તે પેટે માગે છે. છે ન જાય, સારા માર્ગે જ જાય તે ચિંતા કરી છે ખરી? છે * માટે જે આ આચાર્ય મહારાજ સમજાવી રહ્યા છે કે “મિક્ષ જ સુખ છે', સાચું 8 સુખ માણામાં જ છે. સંસારના સુખને સાચું સુખ કહેવું સુખ શબ્દને દુરૂપયેાગ છે” છે. છે જે સુખ સુખના કાળમાં દુઃખી કરે, ભેગવટામાં ય દુઃખી કરે અને પરંપરાએ ય દુખી છે. ' કરે તેને સાચું સુખ કહેવાય? જે ચક્રવતી એાએ ચક્રવતીપણુના સુખને મજેનું માર્યું, આ મરતા સુધી ન છેડયું તે બધા નરકે ગયા. તે તમે તમારા કંગાળ સુખમાં મહાલે છે છે તેમાં જ મજા કરતા કરતા. મરો તે કંઈ ગતિમાં જશે ? તમે પરલકને માને છે ? 8
સ્વર્ગ–નરક માનો છો? નરકમાં ન જવાય તેની મહેનત ચાલુ છે? રોજ સાંભળનારા છે છે આને જવાબ ન આપે કે “અમારે નરકમાં તે જવું જ નથી. નરકમાં જવાય તેવાં 8 R કામ મરી જઈએ પણ કરીએ નહિ” તે તેને ઘમ સાંભળનાર કહેવાય ? Rા ગ શું કરવાથી નરક મળે?
ઉ૦ ઘણા પૈસા મેળવવાની ઈચ્છા, ઘણા મોટા ધંધા કરવાની ઈચ્છા નરકમાં લઈ 8 # જાય. શા મહારંભ, મહાપરિગ્રહ, રાત્રિ ભજન અને માંસાહાર તથા પંચેન્દ્રિયવ્રતને છે છે નરકનાં કારણ કહ્યાં છે.
શ્રાવક રાત્રિભોજન કરે ? અભણ્યનું ભક્ષણ કરે ?
બ૦ આવા શ્રાવક કેટલા ? : ઉ. તમે શ્રાવક નથી ? શ્રાવક છે. તે તમારા ઘરમાં રાત્રિભેજન હોય ?
te