Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૦ -
કરી લેવા માટે, સાધુને એક ગાથા દ્વારા સાધુના અતિચારની યાદી માટે કાયાત્સગ થાય છે.
[૧૪] તપ ચિ'તવણી માટે કાયાત્સગ
થાય છે.
(૧૫) જ્ઞાન, દશમ, ચારિત્રમાં લાગેલા અતિચારના શાધન માટે કાર્યેાગ થાય છે.
(૧૬) શ્રુતદેવતા, · શુવનદેવતા, ક્ષેત્રટેવતાના નિમિરો કાયાત્સગ થાય છે.
(૨૫) પ્રતિષ્ઠા, અ જનશલાકા વગેરે
ભંગ થાય છે.
(૧૭) દૈવસિક પ્રાયશ્ચિત માટે કાચા-વિધિએમાં પણ શાંતિદેવતા, શાસનદેવતા, અજીતાદેવી, જલદેવતા, ક્ષુદ્રોપદ્રવ શમાવવા, અખાદેવી, અધિવાસનાદેવી, પ્રતિષ્ઠા દેવતા વગેરેના કાઉસ્સગ થાય છે.
(૧૮) દુ:ખાય ક્રણય માટે કાર્યત્સંગ થાય છે..
[૧૯] ઉત્તરીકરણ દ્વારા, પ્રાયશ્ચિત કરવા દ્વારાં, વિશુદ્ધિ (નિમળતા) દ્વારા, શય દૂર કરવા દ્વારા પાપ કર્મોના નાશ કરવા માટે કાચેાસ થાય છે.
(૨૦) વિઘ્નનાશ માટે કાચેાગ
થાય છે.
(૨૧) શાસનદેવ-દેવીને બેલાવવા માટે કાયાત્સગ થાય છે.
(૨૨) ગાચરીના ઢાય આલેાચવા માટે કાચેાત્સગ થાય છે.
(૨૩) કુસ્વપ્ન દુઃસ્વપ્નને નિષ્ફળ કરવા માટે કાર્યાત્સગ થાય છે.
:: શ્રી જૈન શાસન [અઠવાડિક]
સાધુ-સાવીજી
ત્રણ દિવસમાં પ્રત્યેક ભગવ'તાએ અચિત્ત રજ ઉડાવણીને કાઉસગ્ગ, ચાર લેાગસના સાગરવર ગ'ભીશ સુધીના કરવાના હાય છે. સાંજના પ્રતિક્રમણ પછી આ કાઉસગ્ગ થાય છે. આ કાઉસ્સગ કર્યો હાય તા જ પછીના બાર મહિના સુધી ચેગેાદવહન કરવા, કરાવવા, દીક્ષા-વડીદીક્ષા પ્રદાન તથા કલ્પ સૂત્ર વગેરે આગમસૂત્રનુ વાંચન કરી શકે
[૨૪] ચૈત્ર સુદ ૧૧–૧૨-૧૩, અથવા
૧૨-૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ આ
મગટ થઇ ચુકેલ છે. અતિચારાની વ્યવસ્થા (પંચ પ્રતિક્રમણ વિવરણ અતગત) લેખક : ૫. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પેજ : ૨૮૮ મૂલ્ય રૂા. ૩.૨૫ એ પ્રતિક્રમણુ સૂત્ર અંગ્રેજી મૂલ્ય રૂા. ૨૦ સામાયિક સૂત્ર અગ્રેજી
લખે
મૂલ્ય રૂા. ૮-૦૦
શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ-જામનગર