Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૨૮ ,
શ્રી જૈન શાસન (અઠવાડિક) . SR વિવિધ વાંચનમાંથી જ તપ ધમની મહત્તા
પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. આત્માને તપાવે તે ત૫. કમરજને સર્વથા સાફ કરાવી ઈન્દ્રિય મન અને બુદ્ધિને પવિત્ર બનાવી આત્માને વછ પવિત્ર બનાવે તે તપોધમે છે..
આવા ધર્મની આરાધના જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ તે આરાધક જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીયકમ એને અંતરાયકર્મ મૂળીયાને પતે જશે. અને છેવટે આવતા ભવમાં કે ભવાંતરમાં ઘણી ઘણી આત્માની લબ્ધિઓ ઉપરાંત ઉચ્ચકુળ-ખાનદાન કુટુંબ, સુંદર રૂપ ઋધિ સમૃદિધની પૂર્ણતા અને છેવટે સંયમ માર્ગે પ્રયાણ કરાવી આત્માને સ્વચ્છ અને સુધ બનાવશે.
1 જીવ માત્રને પરમાત્મપદ પ્રાપ્ત કરવાની પૂર્ણ કામતા રાખનાર જૈન શાસનમાં તપના છે, ભેદ બતાવ્યા છે.
'અત્યંતર તપની સપાદેયતા સી કેઈને સ્વીકાર્યું હોવા છતાં પણ બાહ્યતાની સર્વશ્રેષ્ઠતા શ્રી તીર્થકર ભગવંતે એ પણ માન્ય રાખીને પિતાના જીવનમાં તેની આચસણુ કરી છે. ત્યાર પછી જ તેઓ કેવલજ્ઞાનના માલિક બનવા પામ્યા છે. પરમપૂજ્ય દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવંતે પણ એક બે ત્રણ ચાર અર્ધમાસ માસ ખમણે અને છેવટે છ મહિના સુધીની અખંડ તપશ્ચર્યા કરી છે.
રી ઋષદેવ ભગવંતે ૧૨ મહિના ઉપરાંતના દિવસ સુધી એકધારાએ ઉપવાસ. કર્યા છે. એટલે પર્યારૂપી અગ્નિમાં કર્મોના લાકડાને બાળી નાખ્યા છે. સુવર્ણની છેલ્લી પરીક્ષા અગ્નિ જ છે. તેમ, આત્માની પણ છેલી પરીક્ષા તપ છે.
માટે પિતાના નિકાચિત-ગુપ્ત-અગુપ્ત-પાપને ધેવા માટે તથા નવા પાપને રોકવા માટે પોતાની શકિત ભાવના અને પરિસ્થિતિને ખ્યાલ રાખી તપધર્મને સ્વીકાર કરે.
કારણકે, માનવ માત્રના માથા ઉપર જે કંઈ વિપત્તિઓ જે કઈ રેગ કે જે કોઈ કૌટુંબિક કલેશે કે વાંઝણ-વિધવાપણું આદિના દુખે ભમ્યા કરે છે તેમાં પિતાના જ કરેલાં અંતરાય કર્મો અને અશાતાદનીય કર્મો કામ કરી રહ્યા હોય છે. પિતાના માન-કષાયની લાલસા પોષાય તેવું ૧૦-૨૦ રૂપિયાની કિંમતના પુસ્તકની પાચ કશુ ના ઉજવાય, ગ્રંથ રત્નને પહેલા પૂજાની ઉછામણીઓ કયાંય ચાલુ ને બેડી પહેરાવીને પછી મુકિત આપવાની કરી દેતા. .. રમત મંથરને સાથે ને કરાય, ગ્રંથ – આવું. તે ઘણું બધું છે. હવે અવસરે
નેને તે હાથીની અંબાડીમાં ચડાવી વાત ત્યે ત્યારે રામ રામ. ગામ, આખામાં ફેરવ્યા પછી પાંચ-પાંચ આવજે રામ રામ એ રામ રામ પૂજા કરવાની હેય. (જે જે બાપા ! તમારા રોમ રામ