Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
, સનરાજ શ્રી
- ચિરંતનાચાર્ય વિરચિત - - - || --ભાવાર્થ લખનાર-- ૪િ શ્રી પં એસ 2 – મુનિરાજ શ્રી "
પ્રશાંતદશન વિજયજી મ. ઇ મ [મૂળ અને ભાવાર્થ] || - [ ક્રમાંક-૬]
બ,
* !
પરિહરિજજો સમ્મ લોગવિરુદ્ધ કરુણપરે જણણું, ન ખિ સાવિજજ ધર્મ, સંકિલેસ ખ એસા પરમોહિ બીઅમોહિ ફલસપણે ત્તિ, એવમા એજ– ખલુ ઇંતો પર અણુળે, અંધત્તમે સંસારાઇવીએ, જગમણિયાવાયાણ, અદારુણ સરુણ, અસુહાણબંધમંચહ્યું છે કે,
લે કે ઉપર અનુકંપા રાખતે થકે તેઓ અધમ ન માને તે માટે. લેડ વિરુદ્ધ કાર્યો કરવાં-નહિ અને લોકવિરુદ્ધ કાર્યો કરીને કેમાં ધમની નિંદા કરાવવી નહિ. કેમ કે નિંદ્રાદિ અશુભ અધ્યવસાયનું કારણ હોવાથી સંકલિષ્ટ પરિણામ રૂપ છે. .
શાસકાર પરષિઓએ લેક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરવાનું કહ્યું છે. પણ તે લેક વિરોધ કરે તેવાં કાર્યોને ત્યાગ કરવાનું નથી. કેમકે અજ્ઞાન લોક ધર્મને-સારાં કામોને વિરોધ કરદ્વાર જ હોય છે. તેમાં લેક વિરૂદ્ધ કાર્યોને આ લેક વિરૂદ્ધ કાર્યો પરલોક વિરૂદ્ધ કાર્યો અને ઉભયલક વિરૂદ્ધ કાર્યો, એમ ત્રણ ભેદમાં સમાવેશ કર્યો છે.
શ્રી પંચાશકમાં લેકે વિરુદ્ધ કાર્યો આ પ્રમાણે કહો છે. ' સવસ ચેવ નિદા, વિએસએ તવ યુ ગુણસમિઠ્ઠાણું છે ઉધમકરણ હસણું, રીઢા" જયાપયણિજાણું છે. ૧ , બહુજણવિરૂદ્ધ સગે, દેસાદાવાચારલંઘણું ચેવ ઉન્નણભેગે ય, તહા, દાણુ વિ પગડમણે તુ છે જે છે સાહસન્મિ તાપ, સહ સામત્યમિ અપઢિયારો ય ા
એવમાઇયાણિ એW, લોગવિસાણિ યાણિ | ૩ | ફ" સેવ કેઈની નિંદા કરવી વિશેષ કરીને નાનાદિગુણની ઋદ્ધિને દ૨નારા પૂ. આચાર્ય ભગવંતાદિ મહાપુરુષેની નિંદા કરવી, સરળ આત્માઓ ધર્મ કરતાં હોય અને તેમાં તે વધુ ન સમંજવાથી ખામી રહેતી હોય છે તે જોઈને અથવા બીજી રતિએ પણ સરળ આત્માઓનાં ધર્મકરણની હાંસી મશ્કરી કરવી, બહુજન વિરુદ્ધને સત્સંગ કર, દેશ-કુળ-જાતિના આચારનું ઉલ્લંઘન કરવું, ઉબણ ભેગ ભેગાવવા તથા અનુચિત નકરવું અથઇ તે દાનાદિનું વમુખે પ્રકાશન કરવું, સાધુ પુરૂષે ઉ૫૨ દુષ્ટ રાખ