Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જિનાલય બાંધવા માટે નિશ્ચિત કર્યા અને દ્રવ્યથી પૂજા કેણ કરશે? સ્વદ્રવ્યપૂજાની • જિનાલય બનાવ્યું ઉપરના પાઠ મુજબ સામે પડવામાં તમારે આટલા બધા નીચે તે દસ લાખ દેવદ્રય બની ગયા તે પછી ઉતરવું પડે છે? એ જિનાલય સ્વદ્રવ્યથી બનાવ્યું કહેવાય દ્રવ્ય, સપ્રવિકાનો પાઠ એમ કહે છે કે કે દેવદ્રયથી ? તમારા મતે તો દેવ- એકવાર તમે દેવાદિકને માટે નિયમ ઢયથી બાંધ્યું જ ગણાય ને ? એ જ ! અદ્ધિથી ધન ધાન્યાદિ નિશ્ચિત કરે એટલે રીતે કોઈએ ઉપાશ્રય, તીર્થયાત્રા સંઘ, એ દેવાદિદ્રવ્ય થયું એટલે હવે તમે એ મહત્સવ, ઉજમણું, ઉપધાન, જીર્ણોદ્ધાર ધનાદિ , દેવાદિ માટે જ વાપરી શકે. શરૂ થાવરચ, સાધર્મિક ભકિત, તીર્થોદ્ધાર બીજા નીચેના ક્ષેત્ર વાપરી શકે નહિ. વગેરે કાર્યો માટે પોતાનું ધન નિચિત એટલા પૂરતું જ દેવાદિ દ્રવ્યનો અર્થ : કરેલ હોય તે તે કાર્ય માટેનું એ ધન થાય. બાકી એ ધન તે શ્રાવકનું સ્વધન કહેવાશે (દ્રવ્યસપ્રતિકા મુજબ) તે પછી જ કહેવાય. દેવદ્રવ્યથી તે શ્રાવક તે કાર્ય સ્વદ્રયથી કઈ પણ કાર્ય દુનિયામાં કઈ કરી રહ્યો છે એમ ન કહેવાય. પંડિત કરી જ શકશે નહિ ? પછી તે “દેવગૃહે મૂર્મોને રવાડે ચડનારાનું અહિત જ થાય. દેવપૂજાપિ સ્વદ્રણેવ યથાશકિત કાર્યો અમે “જિન ભકિત સાધારણ ને દેવની ' આ શાત્રવચન તમારા મતે અસત્ય જ ભકિત સિવાય બીજ નીચેના કાર્યમાં ગણાય ને ? કારણકે વિદ્રયથી કેસરની ન વપરાય તેવા અર્થમાં વપરાતું' દેવકું વાટકી ભરીને પૂજા કરતે શ્રાવક, નિયમ સાધારણ માનીએ છીએ. માટે “તમે પણ ખથિી કેસર ભગવાનને ચઢાવવાને લેકેને દેવદ્રવ્યથી જ પૂજા કરાવે છે ને ? નિબચય કરે જ છે. તેણે ' તમારા મત એવી જડતા વહેલી તકે દુર થાય તો સારું. મુજેબ તે દેવદ્રવ્યથી પૂજા કરી તે સ્વ.
(ક્રમશ) શ્રી પંચપરમેષ્ઠિ ભગવતેનું કલ્યાણ માટે આરાધન કરે. ભોજગ્યા ભરવારિધી નિરવ નકઘવત સંજમાત ભ્રામ્યન્તા કથમપ્યાપ્ય સુકૃતાત્માનુષ્યજન્માભુત છે તત્સાયકૃતે વિત્ત વિનચેનારાધન સાધન' ! શ્રી સિદ્ધ પરમેષ્ઠિનામવિતરાં શમંમાંભોધરમ્ છે.
હે ભવ્ય છે ! અપાર એવા ભવ સમુદ્રમાં જળજંતુની પેઠે સંભ્રમથી મત ભમતાં કેઈપણ પુણ્યના ઉદયથી આ ધર્મ સામગ્રી સંપન્ન અનુભવને પામીને, તેને સફળ સાર્થક કરવા માટે સાચા આત્મિક સુખ રૂપી વૃક્ષને વૃદ્ધિ કરવામાં મેચ રમાન, સિધ એવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેનું વિનય વડે આરાધન કરે.