Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કર્મોની સાથે કેની ભાગીદારી નથી ૬ આત્મા ચેતન કર્મો જડ છે. આ
–શાહ રતીલાલ ડી. ગુઢકા (લંડન).
અનંતજ્ઞાની, વીતરાગ ભગવતે ભવ્ય. સુખતે દરેકને જીવ માત્રને જોઈએ છે' જીને ઉપદેશ આપતાં ફરમાવે છે કે, હે પણ કર્મ બાંધતી વખતે જીવ ખ્યાલ નથી ભવ્ય છ ? તમે સૌ પ્રથમ આત્માને રાખતે કે હું કમ બાથું તે મારે નિહાળે. આત્માને દર્પણ જેમ જુએ. એકલાને ભેગવવા પડશે. કર્મને ઉદય આત્માને પીછાણે. આત્મા ચેતન છે ને થશે ત્યારે તે કર્મોની સાથે કેની કર્મો જડ છે. એ જડ હેવા છતાં ચેતન. ભાગીદારી કરાવવાનું નથી. કર્મને કાયદે એવા આત્માને હેરાન કેમ કરે છે? તેનું અટલ છે. અત્યાર સુધી બન્યું નથી. કે એક જ કારણ છે કે આપણે આત્મા કર્મ ભેગવવામાં કેઈએ ભાગીદારી કરી
હને વશ થઈને કર્મ રાજાની કેદમાં હેય ને બનશે પણ નહિં. કમ તે જે પૂરાઈ ગયા છે ને તેથી તેને પોતાની છે તેને જ ભોગવવા પડે છે, શક્તિને ખ્યાલ આવતું નથી.
શુભાશુભ કમ અનુસાર જીવને શુંભાઆઠ ક દ્રવ્ય કર્મો છે. એ દ્રવ્ય- શુભ ગતિ મળે છે. નરકમાં જાય ત્યારે કમની જડ જે કઈ હેય તે ભાવ કમ તેને કેવી સજા ભોગવવી પડે છે? પરમ એટલે તેનું મૂળ છે રાગ અને દ્વેષ. રાગ ધામીઓ તાડન, માડન, છેદન ભેદન કરે અને દ્વેષ એ બંને કર્મોના બીજ છે. છે ભડભડતી અગ્નિમાં નાંખે છે. તે સમયે નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ થાય છે, નારકે કે કરૂણ કલ્પાંત કરે છે. તે ને ? એટલે જ્યાં લગી રાગ અને દ્રોષ એ સમયે કેઈ તેને દુઃખમાં ભાગ પડાવવા, બને કર્મનાં બીજ છે તે બીજ નાબુદ તે શું પણ દુઃખમાં દિલાસે દેવા પણ નહિ થાય કે બીજ મૂળથી નહિ નીકળે કોઈ જતું નથી. સમજો કે નરકનાં દુખે ત્યાં સુધી વ્યકમ આત્માને કનડગત પ્રત્યક્ષ દેખાતા નથી પણ તિર્યને કરવાના છે. માટે જે આપણે સાચું સુખ તે આપણે સગી આંખે પ્રત્યક્ષ પશુ, મેળવવું હોય તે એવા ભાવને કેળવ પક્ષીને તે દેખી શકીએ છીએને ? કે કે આપણા (મારા-તમારા) પુરાણું કર્મોને આપ બધા નજરે દેખે છે ને ? બિચારા જલદી ખપાવી શકીશુ અને, નવા કર્મો ન તિયાને પરાધીનપણે કેટલી ભૂખ તરસ બંધાય તે માટે સતત ઉપગ રાખી વેઠવી પડે છે, કેટલો બેજ ઉપાડે પડે જાગતા રહેવું કે સજાગ રહેવું. છે. કયારેક કસાઈના હાથે કપાવું પડે છે.