Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
હતા
.#વિજયસૂરીશ્કરેજી મહારાજની - ૨ Breu zone euro ová farblond P811 nel Yulegum
જિન સ્થારિયાળી
ના
તંત્રીએ . પ્રેમચંદ મેઘજી ગુઢs.
૮jલઈ)* .: હેમેન્દ્રકુમાંર મારબલાલ હe
(૯૪જ ક્રેe. 1 સુરેજચંદ્ર કીરચંદ જૈs
(વઢવ4) ૨ાજચંદ મm &#
(જજ જa)
* અઠવાડિક : જિજ્ઞes . નિરવ મારા
*
ઝાઝરાપ્ત વિઝgs =ા, શિર ૪ માઢ 9
વર્ષ: ૮ ] ૨૦૫ર કારતક વદ-૧૪ મંગળવાર તા. ૨૧-૧૧-૫ [ અંક ૧૩
-અ૧૦
-
-
પ્રકીર્ણક ધર્મોપદેશ કક
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ સુદ-૧૦ ને સોમવાર, તા. ૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ –૬.
(પ્રવચને ૬ ઠું) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે ક્ષમાપના
तदनन्तममिश्रमव्ययं, निरुपाधिव्यपदेशवजितम् ।
परिचिन्तितसुन्दरस्फुरद्विषयाद्यौपयिकोज्दवं परम् ॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસછે કાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે 3 કે જેણે ધર્મ સાથે હોય, તે ધર્મથી સિદધ થતાં ફળને મેળવવું હોય તે તેણે એ સમજવું જોઈએ કે, કયું સુખ માગવા જેવું છે અને કયું સુખ માગવા જેવું નથી. માગવા જેવું સુખ હોય તે મોક્ષનું જ છે. સંસારનું સુખ તે ઈચ્છવા જેવું પણ નથી. ભેગવવા જેવું પણ નથી. મળે અને ભેગવવું પડે તેમ હોય તો રોગથી ૬ જોગવવા જેવું નથી, શક્તિ આવે તે છોડી દેવા જેવું છે અને સાધુપણું જ પામવા છે
-
-
સમકિતી રે સાધુ થવા તરફડે છે પણ તે ભવમાં સાધુપણું કે શ્રાવકપણું છે પામી શકતા જ નથી. તે જ રીતે તિય સમજ્યા પછી સાધુપણું પામી શકતા ? નથી પણ સમ્યકત્વ અને દેશવિરતિપણે પામી શકે છે. તેવા અસંખ્યાત તિય"ચે છે