Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
O
.
O
О
.
ર પાપથી બચવા, પાપ ઓછા કરવા, પાપ આછા કરવા. પાપથી પાછા હટવા, સારા બનવા માટે ભગવાન પાસે અને સાધુ પાસે જવાનું છે.
૦ ગરીબાઈ તે કલંક નથી. શ્રીમંતાઈ ને ભૂષણુ નથી. કલ'ક તા માણુસ ખાડા-ખરાબ છે તેમ કહે તે છે.
O
h
ર
પૂજયશ્રી કહેતા હતા કે
ર
પ
શ્રી ગુણદર્શી
ક્રમની આજ્ઞા મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે જ ખરેખર જૈન પશુ' છે.
રાગી તે ચેતનાહીન મડદા છે, વિરાગી તે ચેતનાવાળા છે.
૦૬:ખથી ત્રાસેલા જીવાને સુખની લાલચ આપીને ચેડા ધ કરાવવા તેમાં છુ'. ધાડ સુખ ભૂંડું' છે અને દુઃખ સારુ' છે' આ સમજાવી
ક'થી મળેલાં સુખ મળેથી ભાગવવા તે દુ:ખી થવાના ઉપાય છે. કથી મળેલાં સુખ ફેકી દેવા જેવા છે, તેની સામે પણ જોવા જેવુ નથી તે સુખી થવું ને રાજમાર્ગ છે. આજ સાચી સમજ છે. આ સમજ ન આવે તે માહનીય ક્રમ પાપ કરાવનાર છે અને જ્ઞાનાવરણી-દશનાવરણી અંતરાયકમ તેમાં સહાય
કરનાર છે.
પાપ કરાવનાર ક્રમ` મીઠાં લાગવા તે જ કર્મની ગુલામી !
સુખ કડવુ* લાગે-દુઃખ મીઠું લાગે' તેને જ ભગવાનું શાસન સમજાય. શાસન સમજવાની આ જ ચાવી છે;
મારવા જેવુ' છે, દુનિયાનુ
ધર્મ કરાવવા કઠીન છે.
. આપણા બધાજ ભગવાન સુખના વૈરી અને દુઃખને ઊભા કરી કરીને મજેથી વેઠનારા, જ્યારે તેમના ભગત એવા આપણે દુ:ખથી ભાગાભાગ કરીએ અને સુખની પાછળ દોડાદોડ કરીએ તે મેળ જામે
સારા થવા સાધુ પાસે આવે તે કામના છે. સુખી થવા સાધુ પાસે આવે . સાધુને ય ખરાબ કરનારા છે.
ધમ પહેલા અમારે પચાવવા પડે, આત્મા સાથે એકમેક કરવા પડે. ધર્મ વિના કશુ જ ગમવું ન જોઈએ. ધમ સમજાવનાર જો મક્કમ ન હોય આજ્ઞાને રામર્પિત ન હાય તે તેના હાથે ય અધમ થતાં વાર લાગે નહી.
પારકાને ખવરાવવા ‘કૃપણુ’ નહી અને જાતને ખવરાવવા ‘ઉદાર’નહિ તે સદગૃહસ્થ! જેને અજન્મા થવાનું મન તેનુ' નામ જ જ્ઞાની!