Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ વર્ષ ૮ અંક-૨ તા. ૧૪-૧૧-૫
૩૬૩
9 વાત સારી પણ માનીએ તે આપણું ઘર-બારાદિ ન ચાલે. મહારાજની વાતમાં હા પાડવી છે પણ જેમ જીવતા હોઈએ તેમ જીવવું. { આજે ઘણા મારી પાસે કહેવરાવવા માગે છે કે, ભગવાન પાસે બધું જ મગાય છે તેમ કહો. આવું ઈછે તે કલંક નથી ! વેશ્યાગામીને સારી વેશ્યા મલે તે ય ધર્મથી. છે પણ વેશ્યા ભગવાન પાસે મગાય? બાપ પાસે મગાય? જાતવાન હોય તે બેલે? બાપ છે પાસે વેશ્યા માગે તે બાપ કહે કે વેશ્યાને ઘેર ખુશીથા જા ! પૈસા લઈ જા તેમ કહે ? ન કહે છે તે બાપ કહેવાય? બાપ છોકરાને વેશ્યાવાડે જવા દે? બાપને નીચું જ જેવું ? 8 પડે ને ? વેશાગામી છેકશ માટે બાપને કોઈ ફરિયાદ કરે તે બાપ ખુશ થાય કે છે ૧ નારાજ થાય? તમે બધા કેવા બાપ છે? કે છોકરો જોઈએ છે? હરામખેર કે હું 3 સારે? છોકરે અનીતિ, લુચ્ચાઈ, લફંગાગિરિ કરે તે આબરૂ વધે?*
જે અનીતિ કરે તે ય મજાથી કરે તે તે ધર્મ સાંભળવા ય લાયક નથી. માર્ગાનું છે છે સારીના પાત્રીમાં ગુણ છે તે ગુણ ન હોય અને જે દેષ હોય તેય જીથી કરે છે તે
ધર્મ સાંભળવા માટે ય લાયક નથી. સંભળાવનાર થાકે પણ તે ન સમજે. સાધુને સાંભળવાના છે ખરા પણ કહે. કરવાનું નહિ. ભગવાનના ગુણ ગાય પણ ભગવાને કહેલ ન માને તે છે
ચાલે ? ભગવાનની પૂજા કરે અને ભગવાનની આજ્ઞા ન માને તે તે ભગવાનને ભક્ત છે. કહેવાય ખરે તમારો છોકરો તમારું કહેલ ન માને, ન કરે અને પૈસા ઉડાવ્યા કરે જ તે તેને ઘરની બહાર કાઢી મુકે ને ? સગાબાપે લખેલી જાહેર ખબરો આવે છે ને કે- ૬ હું મારા નામે આની સાથે કેઈએ કશી લેવડ દેવડ કરવી નહિ?
પ્ર. ત્ય પેઢીની આબરૂને પ્રશ્ન છે?
તારી પેઢીની આબરૂ છે? તમારે સગભાઈ કહે કે, સાચવવા જેવું છે. છે ભાઇ સુખી છે માટે વિશ્વાસમાં ન અવાય. મને ય ક છે છેઆજે તે ઘણાના ઘરમાં કઈ મુરખ પાકે તે તે બિચારે રેઈને જ જીવે. ? એવાઓ પાસેથી તે હોંશિયાર જ પિતાને ભાગ લઈ શકે એવા આત્માઓ તે પિતાના 5 ભાગીદારને ય સરખે ભાગ ન આપે. ભેલા ભાગીદારનું ય લઈ લે એવા ઘણું છે. બાકી છે શ્રાવકે તે સ્પષ્ટ પણે કહે કે અમે આવું કરતા નથી. કદાચ કર્યું હોય કે કરતા 4 હોઈએ તે તે ખોટું જ છે. છે તમારી બધી ખરાબીનું મુળ કારણ એકજ છે કે, ધર્મ જોઈએ તે ગમે તે { નથી. અધર્મથી દુ:ખ તે માનતા નથી. જેથી અધર્મ કરે છે અને અધમ કરો છો ?