Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હલાદે છે. જીવસૃજરીજી મહારાજની . -
CW gora euro ex PHU NU yuzowy
M
usoL lieu
•
w
-તંત્રીએ પ્રેમચંદ મેઘવજી ગુઢક
( ajard) હેમેન્દ્રકુમાર જશુબલાલ અe
(૨૪૦ e). : #રેશચંદ્ર કીરચંદ જેe
વઢવ4). 11 રાજચંદ જન્મ જW I
(જજ)
K
NNN
V
પN • અઠવાડિફ : શાજી વિMI a fશકાય ૩ મgs
કર્ક :
૫ વર્ષ : ૮ ] ર૦૫ર કારતક વદ-૭
મંગળવાર તા. ૧૪-૧૧-૯૫ [ અંક ૧૨ !
ક્ષમાપના
પ્રકીર્ણક ધર્મોપદેશ :
પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ર૦૪૩, આ સુદિ-૮ ને રવિવાર, તા. પ-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, ૧ મુંબઈ –૬. , (પ્રવચન પાંચમું)
(ગતાંકથી ચાલુ) (શ્રી જનારા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે વિવિધ
-અવ૦) પ્ર૦ રા૫ નીતિ-અનીતિ ઉપર આટલે ભાર કેમ મુકે છે?
ઉ, ચા નથી સમજયાં તેથી સત્યાનાશ નીકળી ગયું. આ વાત ન રૂચે તે તે છે ઢાંગી હેય. રેજ મજેથી અનીતિ કરનારે હોયને સારે ન જ હોય તેવા નફફટનું { અહીં કામ નથી.
જીવવા માટે અનીતિ કરવી જ પડે તેમ છે તેમ માને છે અનીતિ કરનારા છે છે છતે પૈસે દાખી ઘણું છે. તમારો ચોપડે તમે કઈને બતાવી શકે તેમ નથી. તમારા છે ચોપડા લખન રા નેકરના તમે નેકર થઈ ગયા. અનીતિ-અન્યાય કરે છે તે મહા
બેવકુફી છે, રતાનનું સત્યનાશ કાઢવાનો ધંધ છે. તમે ખરાબ થયા માટે છોકરા છે ખરાબ થયા. જેને છેક ભૂંડે તથા માબાપ ભંડા જ. તમે છોકરાને પસા વાપR રવા આપ્યા અને કયાં વાપર્યા તે પુછી પણ ન શકે તે પ્રેમ હોય? અગ્ય છેક કે રાને ઘરમાંથી કાઢી મુકવાને બાપને હક છે. અનીતિથી બંગલામાં રહેવા કરતાં ૪પ| ડામાં રહેવું સારૂં..
" પ્ર- ભગવાન પાસે માગીએ તે વાંધો છે ?