Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૬૮ કે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજા કરે. તે ત્યાં સંઘ જાતે જ હોય છે. વચમાં દેવદ્રવ્યથી પૂજા કરે તે છે કે આ કેસર-સુખડ વગેરે દેવદ્રવ્યનું છે અનાદર–અવજ્ઞા વગેરે દોષ લાગે આ આ શ્રાવકનું પિતાનું નથી. તેથી તેની શ્રાધ્ધવિધિને જે પાઠ છૂપાવીને પાપભીરુ વૃથાપ્રશંસી વગેરે વગેરે થવાના છેષની આત્માઓ સાથે તેઓ પધ્ધતિ.કરને પ્રપંચ સંભાવના રહેતી નથી. તે પછી શા માટે ખેલી રહ્યા છે. આમ, શ્રાધ્ધવિધિને સમગ્ર શ્રાવક એ દ્રયથી પૂજા વગેરે ન કરી પાઠ વિચારતાં “વૃથાજન-પ્રશંસાદિદેષ જ શકે ? આ દેષ ન રહેતું હોય તો, ગૃહ- નહિ, અનાદર–અવજ્ઞા વગેરે દેષ પણ મંદિરવાળા શ્રાવકને પણ એમાંથી મુખ્ય દેવદ્રવ્યથી પૂજા કરનારને લાગે જ છે. મંદિરમાં પૂજા કરવાનું વિધાન છે, તે કેવળ વૃથાપ્રશંસાના દેષને પરિહાર સર્વશ્રાવકે માટે પણ એ પૂજાને વિહિત કરવાના તર્કો લગાડવાથી નહિ ચાલે. હવે માનવી જ પડે. [પ્ર. ૨૦૪, ૨૦૫] અનાદર અવજ્ઞા વગેરે લાગતા દોષને
અહીં આ લખાણમાં જે શ્રાદ્ધવિધિના પરિહાર કરવા માટે કુતર્કો શે.ધવા તેઓ પાઠની વાત કરીને સંમેલનના સમર્થકે કાશીના પંડિતેની મદદ લે તે એમના સર્વશ્રાવકે માટે દેવદ્રવ્યથી પૂજા વિહિત છે જેવા માટે નવાઈની વાત નથી, * એમ મનાવી રહ્યા છે. તે પાઠ જ અધૂરો
[કમશ] છે, થાણુનવપાડામાં ઉપધાન છે
– તપમાં જોડાવા માટે આમંત્રણ :- થાણે નવપાડા ખાતે શેઠ ભગવાનજીભાઈને બંગલે હરિ નિવાસ ચેક પાસે પૂ હાલારદેશેાધારક પૂ. આ. વિ. અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીકવરજી મ. ની નિશ્રામાં ભાવિકે તરફથી ઉપધાન થશે. તેમાં જોડાવા આમંત્રણ આપવામાં આવેલ છે.
જે પ્રવેશ મુહ નું પ્રથમ - માગશર સુદ ૧૫ બુધવાર તા. ૬-૧૨-૯૫
બીજી - માગશર વદ બીજી એકમ શુક્રવાર તા. ૮-૧૨-૫ નામ લખી મોકલશે પછી પ્રવેશ કાર્ડ મોકલાશે.
5. નામ લખવાના સરનામા ) ૧) શાહ મગનલાલ લખમણ મારૂ પારસમણિ, મહાત્મા ગાંધી રોડ, નવા થાણા. ૨) શાહ નેમચંદ રાયશી : અવંતિકા, દેવીદયાલ રેડ, મુલુંડ વેસ્ટ. ૩) પ્રવીણચંદ્ર લીલાધર હરિયા : પાલનગર, ભીવંડી. ૪) પ્રેમચંદ મેઘજી ગુઢકા : પરેલ, પોયબાવડી, શેઠે બિલ્ડીંગ મુંબઈ-૧૨. ૫) શ્રી વિમલનાથ દેરાસરજી : ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર, ૬) શ્રી એસવાળ કેલેની જૈન દેરાસરજી : સુમેર કલબ રેડ, જામનગર, ૭) શ્રી કામદાર કેલેની જૈન દેરાસર : પેથરાજ રાયસી રેડ, જામનગર,