Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન રામાયણના પ્રસંગો
(ગતાંકધી ચાલુ)
–શ્રી ચંદ્રરાજ
[૪૮] સુગ્રીવને શલ્ય-સંહાર. . પ્રચંડ પરાક્રમી વાનરરાજ મહારાજ બે-બે સુગ્રીવને જોઈને પ્રચંડ પરાવાલિના નામને બદનામ કરનારા મને કમી વાલિપુત્ર ચંદ્રરશ્મિએ તરત જ ધિકકાર છે.”
અંતાપુરનું રક્ષણ કરવા દ્વાર ઉપર ઉભા
રહીને અંતપુરમાં પ્રવેશવાની તૈયારી કરી રામચંદ્રજી પાતાલ લંકામાં આવી
રહેલા ખેટા સુગ્રીવને અટકાવી દીધું. પહોંચ્યા છે. એ જ અરસામાં કિકિંધા નગરીમાં .
બને સુગ્રીવમાંથી સાચા સુવને
ઓળખી નહિ શકતા ૧૪-૧૪ અક્ષોહિણ એક ભયંકર આફત આવી પડી.
સેના પણ બને પક્ષમાં વહેચાઈ ગઈ. વાનરેશ્વર સુગ્રીવની પટ્ટરાણી તારાદેવી
- સાચા સુગ્રીવે બીજાના ઘરમાં પેશી ઉપર ગાઢ અનુરાગી બનેલા કેઈ સાહસગતિ નામને વિદ્યાધર તારાદેવીને પોતાની જનાર લુચ્ચા તું ઉભા રહેજે' આમ
કહીને ખોટા સુગ્રીવને યુદધ માટે લલકાર્યો. પત્ની બનાવવાના ઈરાદાથી હિમવત
" અને બને સુગ્રી વચ્ચે યુદઘ ફાટી પર્વતમાં “પ્રવારણ વિદ્યાને સિદધ કરીને
નીકળયું. પરાક્રમશાલી બનેમાંથી કોઈ આ..
એકબીજાને જીતી નહિ શકતાં બે બળદોની મનફાવે તેવા રૂપ બનાવવાની આ જેમ ખસીને બને દૂર થઈ ગયા. વિદ્યાની તાકાતથી સાહસગતિએ આબેહુબ ખોટા સુગ્રીવને તે કશુ નુકશાન ન સુગ્રીવનું જ રૂપ ધારણ કર્યું. અને જયારે
હતું જે કાંઈ પણ ચિંતા હતી તે એકવાર સુગ્રીવ કીડા કરવા માટે બહારના
સાચા સુગ્રીવને જ હતી. બેટાને તે અધુ ઉદ્યાનમાં ગયો ત્યારે નકલી સુગ્રીવ
સન્ય વગર મહેનતે મળી ગયુ હતુ. (=સાહસગતિ ) તારાદેવીના અંતાપુરમાં
આથી પિતાની આફત દૂર કરવા માટે પ્રવેશ કરવા માંડયા.
સાચા સુગ્રીવે મદદ માટે હનુમાનને આ બાજુ સાચે સુગ્રીવ રાજમહેલે લાવ્યા. અને હનુમાનની સહાય મળ– પાછા ફરતાં “સુગ્રીવ રાજાતે હમણાં જ વાની આશાથી સાચા સુગ્રીવે છેટાને અંદર ગયા છે. ' આમ કહીને તેને ફરીવાર યુદધ માટે આહવાન કર્યું. પરંતુ દ્વારપાળોએ અટકાવી દીધા.
બન્નેમાંથી સાચા સુગ્રીવને ઓળખી ના