Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશધારક યુ.આશ્રી વિજયકૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિલ્લાત / તથા પ્રચાર
www
પાન કથાની
અઠવાડિક
•
WIN
·
••
મારા વિરાપ્ત ય, શિવાય ન માય થ
તંત્રી જૅમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશચંદ્ર કીચંદ શેઠ
(વઢવાk)
નાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
be be
':
: ૮ ] ૨૦૧૧ આસા સુદ-૧૦ મંગળવાર તા. ૧૦-૧૦-૯૫ [ અર્ક ૮
પ્રકીર્ણાંક ધર્મોપદેશ ક
-પૂ. આ. શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, આસે સુદિ-દ્ધ ને રવિવાર, તા. ૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, સુ`બઈ–૬. (પ્રવચન પાંચમુ)
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ'તા ત્રિવિધ -અવ)
ક્ષમાપના—
જેને આ સ*સારના ભય ન લાગે, મેક્ષનુ` મન ન થાય તે જીવ માટે શાસ્ત્રે કહ્યુ છે કે તે ધર્મને ધમ તરીકે આરાધવા લાયક નથી. તે તે સમજવા છતાં ધમ કરીને સ`સાર વધારે છે.
આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ધમ શા માટે કરવાના છે ? આત્મા અનાદિથી સસાર રૂપી રાગમાં ફસાયેલા છે. તે સંસારની શિખામણથી છૂટી ચ અને મેષ રૂપી આરગ્યને પામે તે માટે
ભગવાન પાસે તા મેક્ષ જ મગાય, મેાક્ષસાધક ધમ મગાય પણ પૈસા ટકા તા ન જ મગાય.
तदनन्तममिश्रमव्यय, निरुपाधिव्यपदेशवर्जितम् ।
परिचिन्तितसुन्दरस्रद्विषयाद्यौपयिकाद्भवं परम् ॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાય ને પામેલા શાસકાર