Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
BIGTE PLEK .81187 EASYIHAELorenzog HD1210801 ini UTCW gora euro e Riclone P34 Nel Yuzo
y
વાહ**
તંત્રી
f
ook Alda
પ્રેમચંદ મેઘજી શુઢ
- ૮jલઇ) હેમેન્દ્રકુમાર મજમુજલાલ exc,
(ete) હજચંદ્ર કીરચંદ હો
વ8વ૮).
' ,
વાર્ડિફ •
• •
NS • કવા(ઉફ • 1 ઝાઝા વિMiા. શિકય મા
•'
'
(scજ જ8
૬ વર્ષ: ૮ ] ૨૦૫ર કારતક સુદ-૧૫ મંગળવાર તા. ૭-૧૧-૯૫ [ અંક ૧૧
જ પ્રકીર્ણક ધર્મોપદેશ કક
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કે ૨૦૪૩, આ સુદિ-૯ ને રવિવાર, તા. ૫-૭–૧૯૮૭ શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, જ મુંબઈ–૬ (પ્રવચન પાંચમું)
(ગતાંકથી ચાલુ) . (શ્રી જનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના–
–અવ૦) આજે ઘણા શ્રીમંતે ભીખારી થઈ ગયા તે તમે જોયું નથી. તેમાં જે ડાહ્યા 5 હતા તે કહેતા કે, “મેં સમજવા છતાં ખોટું કર્યું માટે મારી આ હાલત થઈ. બીજા ? કહે કે, આ દેશકાળ ખરાબ છે, લોકે ખરાબ છે. પણ પોતાની ભૂલ ન જુએ. 4 પોતાની ભૂલ એ તે સુધર્યા વિના ન રહે. અધર્મ મજેથી કરે છે તે હુએ છે કહેવાય ને? તેવાના વખાણ અમે ન કરીએ. “અનીતિ કરવી પડે છે તેમ કહે તે હજી ? R તેને નભાવાય પણ “અનીતિ વગર તે જીવાય જ નહિ, ચાલે જ નહિ” આમ કહે છે કે
ચાલે? જે નીતિપૂર્વક બંધ કરે તે ભુ જ મરે તેમ જે પૂરવાર કરે તે હું તમારી ? દીક્ષા લઉં ! - પ્ર. આજે ધર્મ સંભળાવવાનું માધ્યમ બદલાયું તેમ વેપારીનું ય માધ્યમ ૬ { બદલાયું છે.
ઉ૦ આજે વેપારી જુઠ ન બેલે, અનીતિ ન કરે તે ચાલે નહિ, આ બધા જ | કરે છે તે સારું કરે છે તેમ જે સાધુ કહે છે તે સાધુની જીભ કપાઈ જાય, તેને
એકેન્દ્રિયમાં જવું પડે. તમારી વાતમાં હા એ હા કરે તેને પાટ ઉપર ન બેસવું ?