Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૪૬ :
-
શ્રી જૈન શાસન (અઠવાડિક)
જીર્ણોદ્ધારાદિ જિનમંદિરનું સમારકામ) પ્ર. તમારી વાત બે ઘડી માની થઈ શકે છે. અને દેવની ભકિત માટે લીધી પણ આજે દેવકા સાધારણ આવેલા દેવદ્રવ્ય (દેવકું સાધારણ થી સ્વરૂપ દેવદ્રવ્યમાંથી દેરાસરના સવમહાપૂજા, પુજા આદિ થઈ શકે. આ કાર્યો કરવામાં પણ રકમ ઓછી
સ્પષ્ટ વિવેક કરી શકે તે માટે આ બંને પડે છે તે તેમાંથી મહાપૂજા જેવા કાર્યોને “સતિ હિ દેવદ્રવ્ય વાળા પાઠમાં અતિધનસાધ્ય કાય તે ક્યાંથી થઈ સમાવ્યા છે આ પાઠથી “જીર્ણોધારની શકે? એટલા માટે તે દેવદ્રવ્યમાંથી જેમ જ દેવદ્રવ્યથી ઉત્સગ માગે જિનપૂજા દેરાસર ચલાવવાની વાત કરવી પડી મહાપૂજાદિ કરવાની છૂટ મળે છે? એવા છે. સતિ હિ દેવદ્રવ્ય પાઠથી દેવક પિતાના કદાહને પુષ્ટ બનાવવાનો સંકે. સાધારણ જ મહાપૂજામાં વાપરી લનવાળાને પ્રયાસ અન્ય શાસ્ત્રકારની શકાય. જીર્ણોદ્ધારાદિમાં જ વાપરી મહા આશાતના કરનાર છે. કારણ કે જે શકાય તેવી દેવદ્રવ્યની રકમ ન બધા જ દેવદ્રવ્યથી જિનપૂજાદિ થઈ વ૫રાય આ તમારી વાત સતી નથી શકતું હેત (ઉત્સગપદે), તે પછી આટલું બધું દેવકું સાધારણ લાવવું સંબોધપ્રકરણકારાદિને દેવજુષ્યના જુદા જુદા કયાંથી? પ્રકારે પાડી, તેની જુદી જુદી વ્યવસ્થા ઉ૦ પૂર્વ કાળમાં જિનમંદિરમાં જિનબતાવવાની જરૂર જ ન હતી. છતાં તે પૂજદિ કાર્યો બરાબર થતાં કહે તે માટે શાસ્ત્રકારોએ તેવી અલગ અલગ વ્યવસ્થાદિ ગ્રામ-નગર–ઉદ્યાન–ઘર કે દુકાન વગેરે બતાવી એથી સિદ્ધ થાય છે કે દેવદ્રવ્ય દેરાસરને ભેટ અપાતા હતા. આવુ વિધાન સામાન્યથી જ જીર્ણોધાર, જિનપૂજા વગેરે પ્રાચીન ઇષ્ટાંતમાં જોવામાં આવે છે. હવે સર્વકાર્યો થઈ શકે તેવું શાસ્ત્રકારોને ઈષ્ટ ગ્રામ-નગર વગેરેની આવક કેટલી આવતી નથી. અને તેથી જ, ઉપરના ચારેય પાઠ હશે? તેની સામે જ કહ૫ના કરી છે. એ પણ અન્ય શાસ્ત્રોમાં જણાવેલ વ્યવસ્થાને આવક બધી દેવકા સાધારણની આવક અમાન્ય કરવા માટેની વાત કરનારા નથી કહેવાય. [જેને શાસ્ત્રકારે દેવદ્રવ્ય કહીને જ અન્ય શાસ્ત્રની વ્યવસ્થાને તેડવા ઓળખાવે છે. તેનાથી મહાપૂજાદિ અતિમાટે આ શાસ્ત્રપાઠેને હાથા તરીકે ઉપયોગ
ધનવ્યયસાધ્ય કાર્યો પણ સરળતાથી થતાં કરવાનું કામ પેલા સંમેલનવાદીઓનું છે. રહે તેમાં કોઈ આશ્ચર્ય નથી. અને આ આ ચારેય શાસ્ત્રપકિતઓની આશાતના
વ તમાં ન માનવા જેવું પણ કશું નથી. કરવાના તેઓના કૃત્યમાં કઈ પણ કયાણ- મોટા પર્વના દિવસે વગેરેમાં ઘણાં બધાં કામી આત્માઓએ સાથ આપવા જે શ્રાવકે ભેગા મળી જેમ ત્યારે આગી
રચાવે છે, તેમ ઘણાં બધાં શ્રાવકે ભેગા
નથી.