Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાજા ભાજની
જવાબ
ઈંટના
*
ભાજ માળવાન રાજા હતા. તે વિદ્વાને તથા બુદ્ધિશાળી માણસાની કદર કરતા હતા. વળી તેના સમયમાં બીજા પણ એવા રાજા હતા કે જેઓ અવનવી સમસ્યાઓ રજી કરીને એક બીજાના બુદ્ધિ ચાતુર્યની પરીક્ષા કરતા હતા.
રાજા
રાજ ભાજ અને ગુજરાતના ભીમદેવની વચ્ચે તા તે વખતે કાયમી હરીફાઇ જેવું રહેતું હતુ.
રાજા
ગુજરાત રાજ્યના એક દૂત ભાજની સજયસભામાં હતા. આ દૂતનુ. નામ દામાદાર મહેતા હતુ. તે ઘણા જ બુદ્ધિશાળી -હતા, પરંતુ દેખાવમાં બહુ કદરૂપો હતા.
રાજા ભાજના સ્વભાવ ખેલદિલ હતા. તે બીજાની મશ્કરી જરૂર કરતા, પરંતુ જો કાઈ તેની સામી મશ્કરી કરે તા તેનાથી તે કદી "ખીજાતા ન હતા, એટલે બીજાએ પણ તેની વળતી મશ્કરી કરી
શકતા હતા.
દામાદર મહેતા પ્રથમ વખત ભેજની રાજસભામાં આવ્યા અને ગુજરાતના રાજદૂત તરીકે પેાતાની ઓળખાણુ આપી તે વખતે તેના કદરૂપે દેખાવ જોઇને ભાજ રાજાએ હસીને પૂછ્યું, 'તમારા જેવા ખીજા કેટલા રાજદૂતે તમારા દરબારમાં છે ?
રાજાના
“તા
પથ્થરથી *
pr
દામેશ્વર મહેતા રાજાના ગ સમજી ગયા. તે ઘણેા વિચક્ષણુ રાજપુરૂષ હતે. તેણે પણ રાજાના પ્રશ્નના હુસીને, બુદ્ધિ પૂર્ણાંક જવાબ આપ્યા, અમારા રાજા પાસે ત્રણ પ્રકારના રાજદૂતે છે. સૌથી સારાં જે રાજયમાં જેવી કક્ષાના રાજા હૈાય છે તે રાજ્યમાં
સારાં
અને નીચલી કક્ષાના.
તેવી કક્ષાના રાજા અમાશ રાજા માકલે છે હવે તમે તમારી જાતે જ ન્યાય કરી લેજો કે હું કઈ કક્ષાના ધ્યું.
તમે જે પેાતાને ઉત્તમ માનતા હૈ। તા
હું પણ ઉત્તમ છે, સામાન્ય માનતા હા
તે સામાન્ય અને ઉતરતી કક્ષાના માનતા
'
હા તે હું પણ તેવા જ છું.'
જવામ
દામાદર મહેતાને આવા બુદ્ધિપૂર્ણાંકના સાંભળી રાજા ભેાજ આફરીન પેાકારી ગયા. દામોદર મહેતાએ રાજાની માલતી બંધ કરી દીધી.
પરંતુ ભેાજ કદરદાન અને ખેલદિલ રાજવી હતા. તેણે આ રાજદૂરને સ હુંજાર સાનામહારા ઇનામમાં આપી તેનુ બહુમાન કર્યુ.
-પ્રભુલાલ દોશી