Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૮૪ ?'
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂછી રહ્યું છે. અઢાર પાનાની ઓથે “અંધકવૃવિણ રાબ પૂછે છે કે હું છૂપાઈને જેમ તેમ ગણગણાટ કરતા સંમે- પ્રથમ સમ્યકત્વ પામેલ છું? હું કેણ લન ભક્ત પઠિતમૂર્તોને ઠેકાણે લાવવા માટે હવે ?' સાધુએ અવધિજ્ઞાનથી જાણીને મેં આગળ લખ્યું કે “આજે કઈ પણ કહ્યું કે સાંભળઃ શ્રી ઋષભદેવસ્વામીના માણસ લોકોને પૂછી શકે છે. દ્રવ્યથી તીથમાં સાકેત નામના નગરમાં ધનદત્ત જિનપૂજા થાય તે દેવદ્રવ્યથી શા માટે ન નામને સાર્થવાહ કે જે શ્રાવક હતું, થાથ, બાલ જોઉં ?' આ લખાણને તેની નંદા નામની સ્ત્રી હતી. અને તેને આગળ કરીને ગણીએ છણકે કર્યો છે. સુરેન્દ્રદત્ત નામને પુત્ર હતું. સુરેન્દ્રદત્તને આવી માન્યતા અમારી છે જ નહિ. અને રૂદ્રદત્ત નામને બાળમિત્ર હતે. વાહન પછી શામ્રપાઠની શેખી કરી છે. આપણે (નાવ) દ્વારા સમુદ્રયાત્રા કરવાની ઈચ્છાએમના શાસ્ત્રપાઠને જરા ચકાસીએ. વાળા સુરેન્દ્રદત્ત “પ્રવાસ ઘણાં વિદનવાળે
, છે? એમ વિચારીને રૂદ્રદત્તના હાથમાં ત્રણ વારંવાર “સામે પણ શાસ્ત્રપાઠ અરે ૨જુ કરે છે એવી બૂમ મારનાર આ
કેટિ દ્રવ્ય આપીને કહ્યું કે “આ ત્રણ
કેટિ દ્રવ્યને દેરાસરના અને પ્રભુ ગણીજી, પિતાની શાની માન્યતાને ?
પૂજાના ઉપગમાં લેજે.' આ પ્રમાણે સિદ્ધ કરવા માટે શાસ્ત્રપાઠ કે અધૂર
કરી વ્યાપાર માટે તે દ્વીપાંતરમાં ગયે. રજુ કરે છે, તેને એક નમુને બતાવું.
હવે રૂદ્રદત્ત તે ધનને ઘુતરાયસને કરીને ધાર્મિક વહીવટ વિચાર માં પૃષ્ઠ નાશ કર્યો. પછી ચોરી કરવા લાગે. અને ૧૯૭ ઉપર શ્રી વસુદેવહિંડીને પાઠ રજૂ લોકોએ જે એટલે ભાગીને “ઉલકામુખ” કરીને તેમણે લખ્યું છે કે “જે ચૈત્યદ્રવ્યને નામની ચર૫લીમાં પેઠો. કાળે કરીને તે, - નાશ કરે છે તે, જિનપ્રતિમાની પૂજા તે પલીને અધિપતિ થયો. ત્યાર પછી જઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્ય નિર્લજજ અને કૃર એવા તેણે પોતાના જીવેને એ દ્વારા થનારી સમ્યગ્દર્શન-શ્રુત- પરિવારની સાથે આવી સાકેતનગરને પીડીત અવધિ-મન: પર્યાવ-કેવલજ્ઞાન અને યાવતું કર્યું. રાત્રિમાં તે ગામના ઘરે સળગાવ્યાં. નિર્વાણ-મણની પ્રાપ્તિને રૂંધે છે–આ નગરના લોકોએ તેને જોયું અને જાણયું કે શાસ્ત્રપાઠ પરથી પડ્યું સ્પષ્ટ છે કે દેવદ્રવ્યથી આ રૂદ્રદત્ત અમારો નાશ કરવા માટે જિનપ્રતિમાની પૂજા-ભકિત વગેરે થાય છે. ઉપસ્થિત થયેલ છે. માટે તેની ઉપેક્ષા કરવી
ગણીજીએ રજુ કરેલો આ શાસ્ત્રપાઠ યોગ્ય નથી–આ પ્રમાણે નિશ્ચય કરીને અને તેનું અર્થઘટન ગેરમાર્ગે દોરનાર નગરના લોકોએ તેને નાશ કર્યો. દેરાઅને અધૂરું છે. ખરેખર તે શ્રી વસુદેવ- સરને માટે સુરેન્દ્રદત્ત આપેલા હિંડ'માં સમગ્ર અધિકાર આ પ્રમાણે છે ધનનો ના શ કરવાથી તેણે