Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૬૪:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસ કરીને વિશેષાંક
પાલના પુત્ર છે. પણ હું તે અઢાર દેશના માલીક એ આપને પુત્ર છું. એટલે મારું છે | આ દાન પણ થોડું છે.”
ભાગ્યશાલીઓ વિચારે કે, મંત્રીકવરે પિતાની આ હાજર જબાબતાથી રાજાને છે { ખુશ કર્યા અને રાજ પિતે સિંહાસન પરથી ઉતરી તેમને ભેટી પડયા. આવા જવાબ
આપતાં પણ ભગવાનના શાસનને પામેલા-સમજેલા આત્માને જ આવડે.
છે આ જ મંત્રીકવરે ભરૂચમાં ગગનચુંબી મનહર શ્રી જિનમંદિર બંધાવ્યું પુ. ન શ્રી કલિકાલ સર્વજ્ઞના હાથે પ્રતિષ્ઠા કરાવી અને તે પ્રસંગે શિખર ઉપર ચઢીને એ જે ? 5 રીતના નાયા છે અને નાચતા નાચતા છુટા હાથે એટલા બધા સેન યા ઉછાળ્યા છે કે ? છે જેઓ ત્યાં મંદિર બંધાય તે ઈચછતા ન હતા તેઓને પણ થયું કે આવી પ્રતિષ્ઠા ! B રેજ થાવ!
ભગવાનના શાસનને પામેલા પુણ્યશાલીએ મંદિર બંધાવે તે તેમના હયામાં ૧ એક જ ભાવના હોય છે કે મારી લકમીની સાચી સફળતા જ આ છે. સંસારસાગરથી છે છે તરવા જહાજ સમાન આ શ્રી જિનમંદિરમાં પરમતારક શ્રી વીતરાગ પરમાત્માની # છે મૂર્તિના દર્શન કરી અનેક ભવ્યાત્માઓ બેધિબીજ પામશે, ત્યાગ-વૈરાગ્યના રંગે છે 3 રંગાશે, પગલિક કામ-ભાગની મમતાને ત્યાગ કરી, સંયમ આરાધી મુક્તિને પામશે.
કહેવાને સાર એટલે જ છે કે, એક માત્ર આત્મકલ્યાણ ઈરછામ થી પેદા થેયેલી છે 3 ઉદારતા સાચી છે. આજે આત્મકલ્યાણની ઉપેક્ષા જેવાય છે માટે ઉદારત. પણ મારી છે છે પરવારી દેખાય છે. માટે સૌ પુણ્યાત્માએ દુષ્ટાન્તને એ બેધ લે કે-પુય યોગે મને 8 મળેલી લક્ષમી મેક્ષ માર્ગની સાધના-આરાધનામાં સહાયક થાય તે જ કામની, પણ છે ભેગાદિમાં વપરાય તે નકામી’ તે આજે પણ મૃતપ્રાય તે ઉદારતા સાચા ભાવે દેખાય 8 બીજી ટીપટીપ કરતાં ઉદારતા એ જ સાચે અલંકાર છે જેને પહેરી સૌ આત્માની અક્ષયગુણ સ્થિતિને પામે તે જ મંગલ ભાવના