Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક-૭ તા.૩-૧૦-૯૫ :
છે તેમ માના છે ? સુખી થવા બહુ પાપ કરવાની જરૂર છે ? જેટલા પાપ કરેા છે તે કર્યા વિના ચાલે તેમ નથી તેમ પૂરવાર કરી શકે ?
: ૨૫૯
શ્રાવિકા ચૂલા સળગાવે તે માને કે, સાળી ન થઇ માટે આ પાપ છે.' ચૂલા સળગાવતા દુઃખ ન થાય તે શ્રાવિકા નહિ. તેમ મજેથી ચૂલા શ્રાવિકા નહિ. આજે તા જેમ જેમ સગવડ મળતી ગઈ તેમ તેમ પાપને મટી ગયા. વધુને વધુ ખરાબ થવા લાગ્યા.
કરવું પ સળગાવે તે ય
પાપ માનતા
કરે
ખટકે
ધપા
ઘણા
કરવા સાવાળા ઘણું' પાપ કરે છે. ઘણા સુખી ધમ કરે છે તે પાપ છે. ધર્મ કરનારને મેાટી પેઢી 'ખે છે? મેટા પાપના ધધો કરનારને તે ધધે છે કે હજી ધા વધારવાનું' મન છે ? ધધા કરવા જેવા છે તેમ માને છે ? છેડવાનું નથી ગમતું તા જેને છેડવાનુ` મન ન હાય તે જૈન હોય ખરા ? સુખમાં મા રનારાની અમને દયા આવે છે. તે માટે ભાગે ધમ માનપાન ખાતર કરે છે. તેને ટ્રસ્ટી થવાનું ગમે પણ મન્દિર ઉપાશ્રય સાચવવાનું ન ગમે. નહિ તે આજે સે ઘરની વસ્તીમાં મન્દિર નભાવવુ પડે! કેસર-સુખડની ટીપ કરવી પડે! મંદિરમાં પૂરીને પગાર આપી શકે તેવા જીવે છે ને? કેટલા આપે છે ? વેપારની વાત તા પેાતે જ ગામે ગામ પેઢી ખેાલે, તે તેને ધમી કહેવાય કે અધમી કહેવાય ?
બહુ
આવે
સુખ માામાં જ છે, સૌંસારમાં છે જ નહિ. અમારે તે આ જ વાત સમજાવવાની છે કે, માક્ષનું જ સુખ મેળવવા જેવું છે, તેના વખાણ કરવાના છે. સ`સારનુ સુખ તા છોડવા જેવું જ છે, તેથી તેને તા ખરાબ જ સમજાવવાનું છે. અહી આવનારા તે બાળ અને મૂરખ છે, કાંઇ સમજે તેવા નથી તેમ જે ઉપદેશક સાધુ માને તે જ પહેલા નંબરના બેવકૂફ સાધુ છે. તેને તે આ પાટ ઉપર બેસવુ જોઇએ નહિ, પાટને અભડા— વવી જોઈએ ન.હે. આ સૌંસારનુ સુખ કઇ રીતે સારૂ' નથી. આ સુખે જ તમને પાપી બનાવ્યા છે, હરામખાર બનાવ્યા છે, અનીતિખાર બનાવ્યા છે. આ સુખ જ તમને વધારે દુખી બનાવનાર છે. ઘણા સુખીને મર્યા પછી એવી દુર્ગાંતિ મળશે કે ભીખ માગતા ય પેટ નહિ ભરાય. કેઇ ભીખ પણ નહિ આપે. તમને બધાને ભિખારી નથી ગમતા પણ અવસર આવે ભીખ માગવી ગમે છે. ભગવાન પાસે દુનિયાની સુખસપત્તિ માંગવી તે મેટામાં માટી ભીખના ધંધે છે ભગવાન તા માક્ષે છે. માક્ષે આવાનુ કહી ગયા છે તે તેમની પાસે મેાક્ષ વિના બીજુ મંગાય ? રાટલાના ભિખારી કરતાં સંસારના સુખના ભિખારી તે મેાટામાં મેાટા ભિખારી છે. તેને ક્રિ સંતાષ થાય નહિ,
ગયા